http://gujarat-help.blogspot.com/
ગુજરાતમાં સંસ્કૃતિના ક્ષેત્રે
શ્રેષ્ઠ પ્રદાન - રણજિતરામ સુવર્ણચંદ્રક
‘ગુજરાત
સાહિત્ય પરિષદ’ના આદ્યસ્થાપક શ્રી રણજિતરામ વાવાભાઇ મહેતાની સ્મૃતિમાં
ભાષા-સાહિત્ય, ઇતિહાસ, કલા
અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનારને
ઇ.સ. ૧૯૨૮થી ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ આપવામાં
આવે છે.
અ.નં.
|
સર્જક
|
વર્ષ
|
અ.નં.
|
સર્જક
|
વર્ષ
|
૧.
|
શ્રી
ઝવેરચંદ મેઘાણી
|
૧૯૨૮
|
૪૧.
|
ડો.મંજુલાલ મજમુદાર
|
૧૯૬૮
|
૨.
|
શ્રી
ગિજુભાઇ બધેકા
|
૧૯૨૯
|
૪૨.
|
શ્રી
નિરંજન ભગત
|
૧૯૬૯
|
૩.
|
શ્રી રવિશંકર રાવળ
|
૧૯૩૦
|
૪૩.
|
શ્રી
શિવકુમાર જોષી
|
૧૯૭૦
|
૪.
|
શ્રી
વિજયરાય વૈદ્ય
|
૧૯૩૧
|
૪૪.
|
ડો. સુરેશ જોષી
|
૧૯૭૧
|
૫.
|
શ્રી
રમણલાલ દેસાઇ
|
૧૯૩૨
|
૪૫.
|
શ્રી નટવરલાલ પંડયા ‘ઉશનસ્’
|
૧૯૭૨
|
૬.
|
શ્રી
રત્નમણિરાવ જોટે
|
૧૯૩૩
|
૪૬.
|
શ્રી પ્રબોધ પંડિત
|
૧૯૭૩
|
૭.
|
શ્રી
સુન્દરમ્
|
૧૯૩૪
|
૪૭.
|
શ્રી
હીરાબહેન પાઠક
|
૧૯૭૪
|
૮.
|
શ્રી
વિશ્ર્વનાથ ભટ્ટ
|
૧૯૩૫
|
૪૮.
|
શ્રી
રઘુવીર ચૌધરી
|
૧૯૭૫
|
૯.
|
શ્રી
ચંદ્રવદન મહેતા
|
૧૯૩૬
|
૪૯.
|
શ્રી
જયંત પાઠક
|
૧૯૭૬
|
૧૦.
|
શ્રી
ચુનીલાલ વ. શાહ
|
૧૯૩૭
|
૫૦.
|
શ્રી
જશવંત ઠાકર
|
૧૯૭૭
|
૧૧.
|
શ્રી કનુ દેસાઇ
|
૧૯૩૮
|
૫૧.
|
શ્રી
ફાધર વાલેસ
|
૧૯૭૮
|
૧૨.
|
શ્રી
ઉમાશંકર જોષી
|
૧૯૩૯
|
૫૨.
|
શ્રી
મકરંદ દવે
|
૧૯૭૯
|
૧૩.
|
શ્રી ધનસુખલાલ મહેતા
|
૧૯૪૦
|
૫૩.
|
શ્રી
લાભશંકર ઠાકર (અસ્વીકાર)
|
૧૯૮૦
|
૧૪.
|
શ્રી જયોતિન્દ્ર દવે
|
૧૯૪૧
|
૫૪.
|
કુ.
ધીરુબહેન પટેલ
|
૧૯૮૧
|
૧૫.
|
શ્રી રસિકલાલ પરીખ
|
૧૯૪૨
|
૫૫.
|
શ્રી
હરિન્દ્ર દવે
|
૧૯૮૨
|
૧૬.
|
શ્રી
પંડિત ઓમકારનાથજી
|
૧૯૪૩
|
૫૬.
|
શ્રી
સુરેશ દલાલ
|
૧૯૮૩
|
૧૭.
|
પ્રો.
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
|
૧૯૪૪
|
૫૭.
|
શ્રી
ભગવતીકુમાર શર્મા
|
૧૯૮૪
|
૧૮.
|
શ્રી
ગુણવંતરાય આચાર્ય
|
૧૯૪૫
|
૫૮.
|
શ્રી
ચંદ્રકાન્ત શેઠ
|
૧૯૮૫
|
૧૯.
|
શ્રી
ડોલરરાય માંકડ
|
૧૯૪૬
|
૫૯.
|
શ્રી
રમેશ પારેખ
|
૧૯૮૬
|
૨૦.
|
શ્રી
હરિનારાયણ આચાર્ય
|
૧૯૪૭
|
૬૦.
|
શ્રી
સિતાંશુ યશશ્ર્વંદ્ર
|
૧૯૮૭
|
૨૧.
|
શ્રી
બચુભાઇ રાવત
|
૧૯૪૮
|
૬૧.
|
શ્રી
બકુલ ત્રિપાઠી
|
૧૯૮૮
|
૨૨.
|
શ્રી
સોમાભાઇ શાહ
|
૧૯૪૯
|
૬૨.
|
શ્રી
વિનોદ ભટ્ટ
|
૧૯૮૯
|
૨૩.
|
શ્રી
પન્નાલાલ પટેલ
|
૧૯૫૦
|
૬૩.
|
શ્રી
નગીનદાસ પારેખ
|
૧૯૯૦
|
૨૪.
|
શ્રી
જયશંકર ‘સુંદરી’
|
૧૯૫૧
|
૬૪.
|
શ્રી
રમણલાલ નાગરજી મહેતા
|
૧૯૯૧
|
૨પ.
|
શ્રી કેશવરામ શાસ્ત્રી
|
૧૯૫૨
|
૬૫.
|
શ્રી
યશવંત શુકલ
|
૧૯૯૨
|
૨૬.�
|
ડો.
ભોગીલાલ સાંડેસરા
|
૧૯૫૩
|
૬૬.
|
શ્રી
અમૃત ઘાયલ
|
૧૯૯૩
|
૨૭.
|
શ્રી ચંદુલાલ પટેલ
|
૧૯૫૪
|
૬૭.
|
ડો.
ધીરુભાઇ ઠાકર
|
૧૯૯૪
|
૨૮.
|
શ્રી અનંતરાય રાવળ
|
૧૯૫૫
|
૬૮.
|
શ્રી
ભોળાભાઇ પટેલ
|
૧૯૯૫
|
૨૯.
|
શ્રી રાજેન્દ્ર શાહ
|
૧૯૫૬
|
૬૯.
|
શ્રી
રમણલાલ સોની
|
૧૯૯૬
|
૩૦.
|
શ્રી ચુનીલાલ મડિયા
|
૧૯૫૭
|
૭૦.
|
શ્રી
ગુણવંત શાહ
|
૧૯૯૭
|
૩૧.
|
ડો.
કૃષ્ણલાલ શ્રીધરાણી
|
૧૯૫૮
|
૭૧.
|
શ્રી
ગુલાબદાસ બ્રોકર
|
૧૯૯૮
|
૩૨.
|
શ્રી
જયંતી દલાલ
|
૧૯૫૯
|
૭૨.
|
શ્રી
મધુ રાય
|
૧૯૯૯
|
૩૩.
|
ડો.
હરિપ્રસાદ શાસ્ત્રી
|
૧૯૬૦
|
૭૩.
|
શ્રી
ચી. ના. પટેલ
|
૨૦૦૦
|
૩૪.
|
શ્રી
ઇશ્ર્વર પેટલીકર
|
૧૯૬૧
|
૭૪.
|
શ્રી
નારાયણભાઇ દેસાઇ
|
૨૦૦૧
|
૩૫.
|
શ્રી
રામસિંહજી રાઠોડ
|
૧૯૬૨
|
૭૫.
|
શ્રી
ચંદ્રકાન્ત ટોપીવાલા
|
૨૦૦૨
|
૩૬.
|
ડો.
હરિવલ્લભ ભાયાણી
|
૧૯૬૩
|
૭૬.
|
ડો.
મધુસુદન પારેખ
|
૨૦૦૩
|
૩૭.
|
શ્રી
મનુભાઇ પંચોળી
|
૧૯૬૪
|
૭૭.
|
શ્રી
રાધેશ્યામ શર્મા
|
૨૦૦૪
|
૩૮.
|
શ્રી
બાપાલાલ વૈદ્ય
|
૧૯૬૫
|
૭૮.
|
શ્રી વર્ષા અડાલજા
|
૨૦૦૫
|
૩૯.
|
ડો.
હસમુખ સાંકળિયા
|
૧૯૬૬
|
�
|
�
|
�
|
૪૦.
|
શ્રી ઝીણાભાઇ દેસાઇ ‘સ્નેહરશ્મિ’
|
૧૯૬૭
|
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site