સવાલ જવાબ


http://gujarat-help.blogspot.com/

362

ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ છે ?    Ans: કરણઘેલો

363

કયો મોગલ રાજા ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો?    Ans: ઔરંગઝેબ

364

ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા ?    Ans: મોતીભાઇ અમીન

365

નરસિંહરાવ દિવેટિયાની ‘સ્મરણસંહિતા’ કરૂણપ્રશસ્તિ કોને ઉદ્દેશીને રચાઇ છે?    Ans: સ્વર્ગસ્થ પુત્ર નલિનકાન્તને

366

ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઊત્સવ ‘તાનારીરી’ ગુજરાતમાં કયાં ઊજવાય છે?    Ans: વડનગર

367

નળ સરોવર પક્ષી અભ્યારણ તરીકે કયા વર્ષમાં જાહેર થયું ?    Ans: ઇ.સ. ૧૯૬૯

368

ગુજરાતમાં ગુજરાતી બાદ સૌથી વધુ બોલાતી ભાષા કઇ છે?    Ans: મરાઠી

369

એલેમ્બિક કેમિકલ વર્કસ કંપની લિમિટેડની સ્થાપના કોની સહાયથી થઇ હતી?    Ans: ત્રિભુવનદાસ ગજજર

370

ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્ર કિનારાની જમીન તરીકે ઓળખાય છે ?    Ans: કચ્છ

371

કયા ૠષિએ ભરૂચ શહેર વસાવ્યું હતું તેમ માનવામાં આવે છે?    Ans: મહર્ષિ ભૃગુ

372

‘વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ!’ આ પદરચના કોની છે?    Ans: ગંગા સતી

373

ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે ?    Ans: ચામુંડા માતા

374

વડોદરા રાજયમાં કયા મરાઠા રાજવીઓનું શાસન હતું?    Ans: ગાયકવાડ

375

કવિ પદ્મનાભ કયા રાજદરબારમાં રાજકવિ હતા?    Ans: ઝાલોરનો રાજદરબાર

376

મહાગુજરાત ચળવળ માટે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કયારે થઇ?    Ans: સપ્ટેમ્બર, ઈ. સ.૧૯૫૬

377

ગુજરાતમાં સૌથી વધુ લાંબી આગ્નેય ખડકદિવાલ (ડાઈક) કયા સ્થળ નજીક આવેલી છે ?    Ans: સરધાર

378

ગુજરાતના કયા જિલ્લામાં સાગનું લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે ?    Ans: વલસાડ

379

રાણી સિપ્રીની મસ્જિદને કોણે ‘અમદાવાદનું રત્ન’ કહી છે?    Ans: જેમ્સ ફર્ગ્યુસન

380

વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે?    Ans: આજવા તળાવ

381

ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં?    Ans: ફૂલછાબ

382

ગોહિલવાડનાં કોળી સ્ત્રી-પુરુષો હાથમાં સૂપડાં, સાવરણી, સૂંડલાં, ડાલાં, સાંબેલાં લઈ વર્તુળાકારે ફરીને કયુ નૃત્ય કરે છે?    Ans: ઢોલો રાણો

383

રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી?    Ans: વિભોજી જાડેજા

384

ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસતી ગીચતા ધરાવે છે?    Ans: ગાંધીનગર

385

સંત પુનિત મહારાજની ગ્રંથશ્રેણીનું નામ શું છે?    Ans: જ્ઞાનગંગોત્રી

386

હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુજરાત કોલેજમાં કોણ શહીદ થયું હતું?    Ans: વિનોદ કિનારીવાલા

387

આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજયના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા?    Ans: ઉચ્છંગરાય ઢેબર

388

આશાવલના આશા ભીલને હરાવી કર્ણાવતી શહેરની સ્થાપના કોણે કરી?    Ans: કર્ણદેવ

389

અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે ?    Ans: અરવલ્લી

390

જામનગર જિલ્લામાં પક્ષીઓનું કયું અભયારણ્ય આવેલું છે?    Ans: મહા ગંગા અભયારણ્ય

391

ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?    Ans: કંડલા

392

સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ?    Ans: ઓખા

393

પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ?    Ans: મોરારજી દેસાઇ

394

ગુજરાતનું ‘નેશનલ મરીન પાર્ક’ કયાં આવેલું છે ?    Ans: જામનગર

395

ભીલોના ઊત્કર્ષ માટે ૧૯૨૨માં ‘ભીલ સેવા મંડળ’ની સ્થાપના કોણે કરી હતી?    Ans: ઠક્કરબાપા

396

કવિ ભીમ કોના શિષ્ય હતા ?    Ans: કવિ ભાલણ

397

કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે?    Ans: લેલાં

398

આસ્ટોડિયા નામ કયા ભીલ રાજાની યાદ અપાવે છે?    Ans: આશા ભીલ

399

હિરાચોકડી ભાતની ભૌમિતિક ડિઝાઈન કયા ભરતકામમાં કરવામાં આવે છે?    Ans: મહાજન ભરત

400

કયું દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન કચ્છના અખાતમાં આવેલું છે?    Ans: જામનગર દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન

રમપરિણામ 401

ગુજરાતમાં કયા રાજવીએ પ્રાથમિક કેળવણી ફરજિયાત બનાવી હતી ?    Ans: સયાજીરાવ ગાયકવાડ

402

એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ?    Ans: શૂન્ય

403

‘કાગવાણી’ના રચયિતા કોણ હતા?    Ans: દુલા ભાયા કાગ

404

નરસિંહરાવ દિવેટિયાનો પ્રથમ કાવ્યસંગ્રહ કયો છે ?    Ans: કુસુમમાળા

405

શ્રીરંગ અવધૂત મહારાજે કયા ભગવાનની ભકિતનો પ્રચાર કર્યો છે?    Ans: દત્ત ભગવાન

406

કઇ ગુજરાતી સ્ત્રીએ બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો?    Ans: મણીબહેન પટેલ

407

ગાંધીજીનાં માતા પિતાના નામ જણાવો.    Ans: માતા પૂતળીબાઈ અને પિતા કરમચંદ ગાંધી

408

પુરાણોમાંથી ગુજરાતી ભાષામાં પદ્યરૂપાંતર કરનાર કવિ કયા હતા?    Ans: કવિ ભાલણ

409

ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે ?    Ans: રાજકોટ

410

પ્રથમ ગુજરાતી શાળા કયાં અને કયારે શરૂ થઈ?    Ans: સુરત - ઈ.સ. ૧૮૩૬

411

‘જમો થાળ જીવન જાઉં વારી...’ ભાવવાહી રચના કોણે કરી છે ?    Ans: ભૂમાનંદ સ્વામી

412

નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે?    Ans: રૂપાલ

413

કચ્છનું કયું સ્થળ બ્લોક પ્રિન્ટિગ માટે જાણીતું છે?    Ans: ધામણકા

414

ગુજરાતના મધ્યકાલીન કવિ ભાલણનું સૌથી વિશેષ પ્રદાન કયા કાવ્ય સ્વરૂપમાં રહ્યું છે?    Ans: આખ્યાન

415

કનૈયાલાલ મુનશીના મત મજુબ નરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા?    Ans: ૧૬મા સૈકા

416

સૌરાષ્ટ્રનું લોકકથાસાહિત્ય સૌથી વિશેષ કોના સર્જનમાં ઝળકે છે?    Ans: ઝવેરચંદ મેઘાણી

417

સામાન્ય અબાબીલ ગુજરાતમાં કયાંથી શિયાળો ગાળવા આવે છે?    Ans: યુરોપ અને ઉત્તર એશિયાથી

418

આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળાવન કયાં વિકસાવવામાં આવ્યું છે?    Ans: સાપુતારા

419

‘આ મનપાંચમના મેળામાં...’ ગીતના કવિ કોણ છે?    Ans: રમેશ પારેખ

420

સાબરકાંઠાના રહેવાસી કયા પ્રધાન આંધ્રપ્રદેશના ગવર્નર બન્યા હતા?    Ans: ડૉ.કે.કે. શાહ

421

ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર ‘સિસમોગ્રાફ’ રાખવામાં આવ્યું છે?    Ans: રાજકોટ અને વડોદરા

422

શ્રી અરવિંદ યુવાકાળમાં ગુજરાતનાં કયા શહેરમાં રહ્યા હતાં?    Ans: વડોદરા

423

ગુજરાતમાંથી જ નીકળતી હોય અને ગુજરાતમાં જ વહેતી હોય તેવી સૌથી લાંબી નદી કઈ છે?    Ans: ભાદર

424

સિદ્ધપુર કઈ નદી પર વસેલું છે ?    Ans: સરસ્વતી

425

નરસિંહ મહેતાનો જન્મ કયાં થયો હતો?    Ans: તળાજા

426

વિશ્વભરમાં વખણાતી કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ પાકે છે ?    Ans: જૂનાગઢ

427

પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ યોજના કાર્યરત છે?    Ans: તીર્થગ્રામ યોજના

428

‘ગુજરાત ઈકોલોજી કમિશન’ કયા શહેરમાં આવેલું છે?    Ans: વડોદરા

429

સહજાનંદ સ્વામીને કોણે દીક્ષા આપી હતી ?    Ans: રામાનંદ સ્વામી

430

કચ્છનું કયું શહેર સુડી અને છરી-ચપ્પા ઉદ્યોગ માટે જાણીતું છે ?    Ans: અંજાર

431

ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા?    Ans: હંસા મહેતા

432

દક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે ?    Ans: કાળી અને કાંપવાળી

433

ર. વ. દેસાઇની ‘ભારેલો અગ્નિ’ નવલકથા કયા ઐતિહાસિક સ્વાતંત્ર્ય સંગ્રામના પરિવેશમાં લખાઇ છે?    Ans: ઇ.સ. ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ

434

ગુજરાત કેટલો લાંબો દરિયાકિનારો ધરાવે છે?    Ans: ૧૬૬૦ કિમી

435

ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળા કઇ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી?    Ans: ગુજરાત વર્નાકયુલર સોસાયટી

436

કચ્છની ઉત્તરવાહિની નદીઓ કયાં લુપ્ત થાય છે ?    Ans: કચ્છના રણમાં

437

ભારતમાં પ્રોજેકટ ટાઈગર અમલમાં આવ્યો તે પહેલા કયું પ્રાણી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ગણાતું હતું?    Ans: સિંહ

438

વાંકાનેર શહેર કઈ નદીના કિનારે વસેલું છે ?    Ans: મચ્છુ

439

ભીલોના ઊત્કર્ષ માટે ૧૯૨૨માં ‘ભીલ સેવા મંડળ’ની સ્થાપના કોણે કરી હતી?    Ans: ઠક્કરબાપા

440

શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?    Ans: શ્રી મગનભાઇ દેસાઇ પુરસ્કાર

441

ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે?    Ans: પરબ

442

ભવાઈ મંડળીના મુખ્ય વ્યકિત(મોવડી)ને કયા નામે ઓળખવામાં આવે છે?    Ans: નાયક

443

અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે ?    Ans: અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન

444

ગુજરાત રાજયના ઉદઘાટક કોણ હતા?    Ans: રવિશંકર મહારાજ

445

ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે?    Ans: પાલીતાણા

446

ગુજરાતી સાહિત્યનું પ્રથમ રૂપાંતરિત નાટક કયું છે?    Ans: લક્ષ્મી

447

૭મી સદીમાં ગુજરાતની સુપ્રસિદ્ધ વલભી વિદ્યાપીઠનો નાશ કોણે કર્યો?    Ans: આરબો

448

35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ?    Ans: દરિયાછોરું

449

ગુજરાતમાં સૌ પ્રથમ ટીચર્સ ટ્રેઇનિંગ કોલેજ કોણે અને કયાં સ્થાપી ?    Ans: પ્રેમચંદ રાયચંદ-અમદાવાદ

450

સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં?    Ans: કૃષ્ણ સુદામા- 1920

451

શેર ખાન બાબીએ જૂનાગઢમાં બાબીવંશની સ્થાપના કયારે કરી?    Ans: ઇ.સ. ૧૭૪૭

452

પ્રથમ ગુજરાતી સાપ્તાહિક ‘શ્રી મુંમબઇના સમાચાર’ કોણે પ્રકાશિત કર્યુ?    Ans: ફર્દુનજી મર્ઝબાન

453

વિનોદીની નીલકંઠની કઇ વાર્તા પરથી ૧૩ એવોર્ડ જીતનારી ફિલ્મ બની હતી?    Ans: કાશીનો દીકરો

454

ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ?    Ans: ભાવનગર

455

ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ?    Ans: મધ્ય ગુજરાત

456

ગુજરાતમાં સૌથી વધુ ટેકસટાઈલ ઉદ્યોગો કયાં આવેલા છે?    Ans: સુરત

457

ગુજરાતના કયા ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાં પંકજ રોય સાથે પહેલી વિકેટની વિક્રમી ભાગીદારી નોંધાવી હતી?    Ans: વિનુ માંકડ

458

શ્યામજી કૃષ્ણવર્માએ કયું સામયિક શરૂ કર્યુ હતું?    Ans: ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ

459

અટિરાનું આખું નામ શું છે ?    Ans: અમદાવાદ ટેકસટાઇલ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ રીસર્ચ એસોસિએશન

460

પ્રેમાનંદ મૂળ કયાંના વતની હતા ?    Ans: વડોદરા

461

ગુજરાતનું એકમાત્ર હીલ સ્ટેશન કયું છે ?    Ans: સાપુતારા

462

કવિ ન્હાનાલાલનું તખલ્લુસ શું છે?    Ans: પ્રેમભકિત

463

કાકાસાહેબ કાલેલકરે લખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો.    Ans: લલિત નિબંધ

464

ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી?    Ans: ફાર્બસ ગુજરાતી સભા

465

સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યુ?    Ans: સિદ્ધરાજ જયસિંહ

466

ઉત્તર ગુજરાતમાં જોવા મળતું પલાશનું વૃક્ષ લોક બોલીમાં કયા નામે પ્રચલિત છે ?    Ans: કેસુડો

467

બારડોલીમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે ?    Ans: ખાંડ

468

હિંદી ફિલ્મ ક્ષેત્રે કાઠું કાઢનાર ગુજરાતની પ્રસિદ્ધ સંગીતકાર બેલડીનું નામ આપો.    Ans: કલ્યાણજી - આણંદજી

469

તેજાબી પત્રકાર તરીકે કયા સાહિત્યકાર ઓળખાતા હતા?    Ans: ચન્દ્રકાન્ત બક્ષી

470

કયા જાણીતા નાટ્યકારે સાહિત્યકૃતિ ‘થોડા આંસુ, થોડા ફૂલ’ રચી?    Ans: જયશંકર સુંદરી

471

નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે?    Ans: શંખેશ્વર

472

‘ગુણવંતી ગુજરાત’ અને ‘ભારતભૂમિનું જયગાન’ દેશપ્રેમનાં કાવ્યો કોણે લખ્યાં છે?    Ans: અરદેશર ખબરદાર

473

જૈનોના બાવન વીર પૈકીના ૩૦મા વીર શ્રી ઘંટાકર્ણ મહાવીરનું સ્થાનક કયાં આવેલું છે ?    Ans: મહુડી

474

"જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું". - આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી?    Ans: મહા કવિ પ્રેમાનંદ

475

કવિઓ દ્વારા ખૂબ પ્રશંસા પામેલા પક્ષી ચાતકને સૌરાષ્ટ્રમાં કયા નામથી ઓળખવામાં આવે છે?    Ans: મોતીડો

476

‘નળાખ્યાન’ની રચનામાં મુખ્ય રસ કયો છે?    Ans: શૃંગારરસ

477

અમદાવાદ ટેક્ષટાઈલ લેબર એસોશિયેશનની સ્થાપના કોણે કરી હતી ?    Ans: મહાત્મા ગાંઘી

478

જળ બિલાડી સામાન્ય રીતે ગુજરાતની કઇ નદીમાં જોવા મળે છે?    Ans: નર્મદા

479

ધોળીધજા બંધ કઇ નદી પર આવેલો છે ?    Ans: ભોગાવો

480

ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ?    Ans: ધ્યાની દવે

481

ગુજરાતના કયા ક્રાંતિકારી ‘ગુજરાત સર્વોચ્ચ ન્યાયાલય’ ના ઊચ્ચ ન્યાયાધીશ હતાં?    Ans: અબ્બાસ તૈયબજી

482

વાઘોડિયા શેના ઉત્પાદન માટે જાણીતું છે?    Ans: સાયકલ

483

નરસિંહ અને મીરાં માટે ‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે ?    Ans: કવિ કલાપી

484

‘રામ રમકડું જડિયું રે, રાણાજી!...’ પદ કોણે રચ્યું છે?    Ans: મીરાંબાઇ

485

પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ કઇ નદીના કિનારે આવેલું છે ?    Ans: હિરણ

486

ઠાગા નૃત્ય કોનું છે?    Ans: ઉત્તર ગુજરાતના ઠાકોરો

487

ગુજરાતમાં ‘વાડીઓનો જિલ્લો’ તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે ?    Ans: વલસાડ

488

ગુજરાતમાં સૌથી વધુ લાંબી આગ્નેય ખડકદિવાલ (ડાઈક) કયા સ્થળ નજીક આવેલી છે ?    Ans: સરધાર

489

હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કૉલેજમાં તિરંગો લહેરાવવા જતાં કોણે શહીદી વહોરી?    Ans: વિનોદ કિનારીવાલા

490

ટેબલ ટેનિસમાં ગુજરાતનો નંબર ૧ ખેલાડી કોણ છે ?    Ans: પથિક મહેતા

491

ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે ?    Ans: સૌરાષ્ટ્ર

492

જયદેવની કઈ કૃતિથી નરસિંહ મહેતા પ્રભાવિત થયા હતા ?    Ans: ગીત ગોવિંદ

493

ગીરાધોધ કઈ નદી પર આવેલો છે ?    Ans: અંબિકા

494

સંતરામ મહારાજનું પ્રખ્યાત મંદિર કયાં આવેલું છે?    Ans: નડિયાદ

495

સલ્તનતકાળના ઈતિહાસની પ્રમાણભૂત આપતા કાન્હડદે પ્રબંધમાં કોની પ્રેમકહાણી આલેખાઈ છે ?    Ans: પીરોજા-વીરમદે

496

‘ત્રિભુવનદીપક પ્રબંધ’ના કવિનું નામ જણાવો.    Ans: જયશેખર સૂરિ

497

સોલંકી યુગનું શૈવતીર્થ સિધ્ધપુર કઇ નદીના કિનારે વસેલું છે ?    Ans: સરસ્વતી

498

‘ચકોર’ તરીકે ઓળખાતાં ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો.    Ans: બંસીલાલ વર્મા

499

ભગવાન શિવના કેટલાં અને કયા જયોતિર્લિંગ ગુજરાતમાં આવેલા છે ?    Ans: બે - સોમનાથ અને દારુકાવન

500

પ્રાચીન ગુજરાતની ઐતિહાસિક રાજધાની કઇ હતી?    Ans: આનંદપુર (હાલનું વડનગર)

પરિણામ

 

પરિણામ

 

‘નંદબત્રીસી’ અને ‘સિંહાસન બત્રીસી’ પદ્યવાર્તાઓ કોણે લખી છે ?    Ans: કવિ શામળ

 

ધ્રાંગધ્રાનો રેતી ખડક કઇ રીતે ઉપયોગમાં લેવાય છે?    Ans: ઈમારતી પથ્થર તરીકે

 

અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો?    Ans: દેસાઈની પોળ

 

કચ્છની ઉત્તરવાહિની નદીઓ કયાં લુપ્ત થાય છે ?    Ans: કચ્છના રણમાં

 

ગુજરાતી સાહિત્યમાં ‘દ્વિરેફ’ની વાર્તાઓ મૂળ કયા લેખકનું સર્જન છે?    Ans: રા. વિ. પાઠક

 

ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે?    Ans: બાલાછડી

 

ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ?    Ans: ઉંઝા

 

ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઇ છે?    Ans: છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય

 

‘કલાપી’ના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનું નામ શું હતું?    Ans: સૂરસિંહજી તખતસિંહ ગોહિલ

 

બાળ વિવાહ પર પ્રતિબંધ મુકતો કાયદો સૌપ્રથમ કોણે પસાર કર્યો હતો?    Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા

 

ગુજરાતમાં કેટલી જાતના મૃગ અને હરણ જોવા મળે છે?    Ans: ચાર જાતના મૃગ અને ત્રણ જાતના હરણ

 

ચંદ્રગુપ્ત મૌર્યે જૂનાગઢમાં કયું જળાશય બંધાવ્યુ હતું?    Ans: સુદર્શન તળાવ

 

‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ સૌપ્રથમ કયા સાહિત્યકારને પ્રાપ્ત થયો હતો?    Ans: ઝવેરચંદ મેઘાણી

 

હેમચંદ્રાચાર્યે સ્થાપેલું જ્ઞાનમંદિર ગુજરાતમાં કયાં આવેલું છે ?    Ans: પાટણ

 

‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીતના રચયિતા કોણ છે?    Ans: રાવજી પટેલ

 

ગુજરાતના ૨૬માંથી કેટલા જિલ્લાના વનવિસ્તારોમાં દિપડો જોવા મળે છે?    Ans: ૧૭ જિલ્લાના વનવિસ્તાર

 

‘ત્રિભુવનદીપક પ્રબંધ’ના કવિનું નામ જણાવો.    Ans: જયશેખર સૂરિ

 

‘અર્વાચીન યુગના અરૂણ’ તરીકે સુધારકયુગમાં કયા સર્જકને બિરદાવવામાં આવ્યા છે?    Ans: કવિ નર્મદાશંકર લાલશંકર દવે

 

ગાંધીજીના નઇ તાલીમ શિક્ષણ વિચારના તત્ત્વો સૌપ્રથમ કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા?    Ans: કોઠારી કમિશન (૧૯૬૪ - ૬૬)

 

નવસારી કઈ નદીના કાંઠે વસેલું છે ?    Ans: પૂર્ણા

 

૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી હતી?    Ans: મણિલાલ દ્વિવેદી

 

લોથલમાં વસતા હડપ્પીય સંસ્કૃતિના લોકોએ કઇ ધાતુમાંથી ચોક્કસ માપ દર્શાવતી ફુટપટ્ટી બનાવી હતી?    Ans: હાથીદાંત

 

ગુજરાતની કઈ સંસ્થા વાલ્મીકિ રામાયણની સમીક્ષિત-પાઠ સંપાદનની કામગીરી દ્વારા વિશ્વપ્રસિદ્ધ થઇ છે?    Ans: પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા

 

ભારતનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય કયું છે?    Ans: કમલા નહેરૂ ઝુઓલોજીકલ પાર્ક, કાંકરીયા, અમદાવાદ

 

‘ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર’ની ઉપમા કોને આપવામાં આવી છે?    Ans: નરસિંહરાવ દિવેટિયા

 

ગોવર્ધનરામે પોતાની પુત્રીનું ચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે?    Ans: લીલાવતી જીવનકલા

 

ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ કયાં સ્થપાયું હતું?    Ans: સુરત

 

ભાગવતના દશમસ્કંધને કયા કવિએ ગુજરાતીમાં પદબદ્ધ કર્યો છે ?    Ans: કવિ ભાલણ

 

ગુજરાતનાં કયા વિસ્તારમાં લગુનની રચના થઇ છે ?    Ans: કચ્છના દરિયાકિનારે

 

કયા સમયગાળાને જૂની ગુજરાતીનો યુગ કહેવાય છે ?    Ans: ઈ.સ. ૧૧૦૦ થી ૧૪૦૦

 

તાપી જિલ્લાનું વડુમથક કયું છે ?    Ans: વ્યારા

 

પોતાના છપ્પા દ્વારા સામાજિક કુરિવાજો પર કટાક્ષ કરનારા અખા ભગતની પ્રતિમા અમદાવાદના કયા વિસ્તારમાં મૂકવામાં આવેલી છે?    Ans: ખાડિયા

 

કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ?    Ans: આઠ

 

ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી?    Ans: વડોદરા

 

‘જસમા ઓડણ’, ‘ઝૂંડા ઝૂલણ’ અને ‘રાજા દેઘણ’ જેવા વેશો લખનાર કોણ હતા ?    Ans: અસાઈત ઠાકર

 

‘પ્રબોધ બત્રીસી’ કૃતિના રચયિતા કોણ છે?    Ans: કવિ માંડણ બંધારો

 

ગુજરાતી ભાષામાં છાપકામ શરૂ થતાં સૌપ્રથમ કયું પુસ્તક છપાયું?    Ans: વિદ્યાસંગ્રહ

 

વલસાડ જિલ્લાના કયા સ્થળે લેડી વિલસન મ્યુઝિયમ આવેલું છે?    Ans: ધરમપુર

 

કવિ ભીમ કોના શિષ્ય હતા ?    Ans: કવિ ભાલણ

 

ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે ?    Ans: સીદી

 

ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્યલેખક તરીકે કોની ગણના થાય છે?    Ans: જયોતિન્દ્ર હ. દવે

 

અર્વાચીન ગુજરાતી કવિતામાં અંગ્રેજી શૈલીના પ્રથમ આત્મલક્ષી ઉર્મિકાવ્યો કોણે રચ્યાં છે? કાવ્યસંગ્રહનું નામ જણાવો.    Ans: કવિ નરસિંહરાવ દિવેટિયા - કુસુમમાળા

 

અર્વાચીન ગુજરાતી મહાનવલકથા કઇ છે? તેના સર્જક કોણ છે?    Ans: સરસ્વતીચન્દ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી

 

ગુજરાતીના મહાન સંગીતકાર અવિનાશ વ્યાસે સૌપ્રથમ કયા નાટકમાં સંગીત આપેલું ?    Ans: લવકુશ પાને સીતાત્યાગ

 

‘તને સાંભરે રે, મને કેમ વીસરે રે‘ ના કવિ કોણ છે?    Ans: પ્રેમાનંદ

 

જામનગરનો અજાયબ કિલ્લો કોણે અને કયારે બાંધ્યો?    Ans: ઇ.સ. ૧૭૮૪ થી ૧૭૮૯ - દિવાન મેરામણ ખવાસ

 

ઉત્કંઠેશ્વર મહાદેવ કઈ નદીના કાંઠે આવેલું પર્યટન સ્થળ છે ?    Ans: વાત્રક

 

ગુજરાતી સાહિત્યનાં પ્રસિદ્ધ નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ કયાં થયો હતો ?    Ans: નડિયાદ

 

સંત ઘોરા ભગતના પદો કયા નામથી જાણીતા હતા?    Ans: કાફી

 

ગુજરાતના કયા ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાં પંકજ રોય સાથે પહેલી વિકેટની વિક્રમી ભાગીદારી નોંધાવી હતી?    Ans: વિનુ માંકડ

 

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને તેમના અધિકાર પાછા અપાવવા માટે સત્યાગ્રહ કરવા ઉપરાંત કયું અખબાર શરૂ કર્યું હતું ?    Ans: ઈન્ડિયન ઓપિનિયન

 

મહમ્મદ બેગડાએ જામા મસ્જિદ કયાં બંધાવી હતી?    Ans: પાવાગઢ અને ચાંપાનેર

 

હિંદ છોડો ચળવળના પ્રથમ ગુજરાતી શહીદ કોણ હતા?    Ans: ઉમાકાન્ત કડિયા

 

ગુજરાતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે?    Ans: કર્કવૃત્ત

 

પ્રથમ ગુજરાતી મુદ્રક કોણ હતાં ?    Ans: ભીમજી પારેખ

 

ચાંપાનેર કોણે વસાવ્યું?    Ans: વનરાજ ચાવડા

 

સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કોના હસ્તે થયો હતો?    Ans: પંડિત જવાહરલાલ નહેરૂ

 

નરસિંહ મહેતાને જૂનાગઢના કયા રાજવીના સમકાલીન ગણવામાં આવે છે ?    Ans: રા’ માંડલિક

 

સાબર ડેરી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે?    Ans: હિંમતનગર

 

શકિત ઉપાસનાના ગરબાના રચયિતા કોણ છે?    Ans: ભટ્ટ વલ્લભ મેવાડા

 

આસ્ટોડિયા નામ કયા ભીલ રાજાની યાદ અપાવે છે?    Ans: આશા ભીલ

 

અખો કઈ પરંપરાના સર્જક તરીકે જાણીતો છે?    Ans: જ્ઞાનમાર્ગી કાવ્યધારા

 

વર્ષ ૨૦૦૦માં સ્થપાયેલી ‘કર્ણાવતી અતીતની ઝાંખી’ કયાં આવેલી છે?    Ans: સંસ્કાર કેન્દ્ર-અમદાવાદ

 

કયા ગુજરાતી ખગોળશાસ્ત્રીને અમેરીકન ખગોળ વિજ્ઞાન સંસ્થા ‘નાસા’માં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું?    Ans: ડૉ. ઉપેન્દ્ર દેસાઇ

 

વનડે ક્રિકેટમાં ભારતે તેનો ૪૧૪ રનનો સર્વાધિક જુમલો કયા શહેરના સ્ટેડિયમ પર નોંધાવ્યો હતો?    Ans: રાજકોટ

 

‘મૂનસર’ તળાવ કોણે બંધાવેલું?    Ans: મીનળદેવી

 

ગુજરાતમાં મીઠાની સૌથી વધારે નિકાસ કયા બંદરેથી થાય છે ?    Ans: બેડી

 

કવિ અને સંગીતકાર એમ બંને ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રસિદ્ધિ મેળવનાર કલાકારનું નામ જણાવો.    Ans: અવિનાશ વ્યાસ

 

ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?    Ans: રણજિતરામ વાવાભાઇ

 

સમગ્ર ગુજરાતમાં જોવા મળતા કયા કુળના પક્ષીનું અંગ્રેજી શાસ્ત્રીય નામ અમદાવાદ પરથી પડ્યું છે?    Ans: મુનીયા કુળના પક્ષી

 

ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે ?    Ans: એકલવ્ય એવોર્ડ

 

ગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે ?    Ans: કંડલા

 

સૌપ્રથમ ગુજરાતી પંચાંગ કયારે પ્રકાશિત થયું?    Ans: સંવત ૧૮૭૧

 

કવિ નર્મદને ‘આજીવન યોદ્ધો’ કહેનાર કોણ છે?    Ans: વિશ્વનાથ ભટ્ટ

 

વલસાડ જિલ્લામાં કઇ પર્વતમાળા પથરાયેલી છે?    Ans: પારનેરા

 

શ્યામજી કૃષ્ણવર્માએ કયું સામયિક શરૂ કર્યુ હતું?    Ans: ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ

 

સોનિક મુલતાની કઇ રમત જાણીતો ખેલાડી છે?    Ans: સ્નુકર

 

કવિ નર્મદે પ્રથમ વ્યાખ્યાન કયા વિષય પર અને કયાં આપ્યું હતું?    Ans: મંડળી મળવાથી થતા લાભ - મુંબઇ

 

અનુસુચિત જનજાતિના યુવાનોમાં તીરકામઠાનું કૌશલ્ય કેળવતી સંસ્થા કઇ છે ?    Ans: એકલવ્ય આર્ચરી એકેડેમી

 

ગુજરાતમાં સૌપ્રથમ તેલક્ષેત્ર કયાં મળી આવ્યું?    Ans: લૂણેજ

 

લંડનમાં સૌપ્રથમ ગુજરાતી મહિલા મેયર કોણ હતાં?    Ans: લતા પટેલ

 

ગુજરાતી ભાષામાં ‘ટૂંકી વાર્તા’ સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા?    Ans: ધૂમકેતુ

 

‘ઉશનસ્’ કયા જાણીતા કવિનું ઉપનામ છે?    Ans: નટવરલાલ કુબેરદાસ પંડ્યા

 

સ્વતંત્ર ભારતની બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કયા ગુજરાતીની સૌપ્રથમ નિમણૂક થઇ હતી?    Ans: ગણેશ માવળંકર

 

વન્યસૃષ્ટિની વૈવિધ્યતા માટે જાણીતું સુરપાણેશ્વર અભયારણ કયાં આવેલું છે ?    Ans: ડેડીયાપાડા

 

વેધશાળાની સ્થાપના કયાં અને કયારે થઇ?    Ans: અમદાવાદ-ઇ.સ.૧૯૪૭

 

કવન્તનો મેળો કયાં ભરાય છે?    Ans: છોટા ઊદેપુર

 

ગુજરાતમાં કઇ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે ?    Ans: કેવડિયા કોલોની

 

ગોંડલમાં આવેલા અને પોતાની સ્થાપત્યકિય રચનાને કારણે જાણીતા મહેલનું નામ આપો.    Ans: નવલખા મહેલ

 

કઇ સદીમાં ઉત્તર આફ્રિકાના સાહસિક મુસાફર ઇબ્ન બતૂતાએ ગુજરાતની મુલાકાત લીધી હતી?    Ans: ૧૪મી સદી

 

કલાપી કયા રાજયના રાજવી હતા?    Ans: લાઠી

 

નવલરામનું કયું નાટક ફ્રેન્ચ નાટ્યકાર મોલિયેરના ‘મોક ડૉકટર’નું રૂપાંતર છે?    Ans: ભટનું ભોપાળુ

 

ગુજરાતમાં સર્વપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના કયાં અને કયારે થઈ હતી?    Ans: પાટણ-ઇ.સ.૧૯૨૩

 

ડાંગી નૃત્ય અન્ય કયા નામે ઓળખાય છે?    Ans: ચાળો

ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે ?    Ans: કચ્છ

ગાંધીજીના જન્મદિવસને કયા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઊજવવામાં આવે છે?    Ans: આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ


 

ગુજરાત રાજયના ઉદઘાટક કોણ હતા?    Ans: રવિશંકર મહારાજ

ગુજરાત રાજયના પ્રથમ રાજયપાલ કોણ હતા?    Ans: મેંહદી નવાઝ જંગ

સૌરાષ્ટ્રના ભરવાડ કોમના લોકો કયો રાસ લે છે?    Ans: હુડારાસ



 

કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે ?    Ans: પ્રાંતિજ અને હિંમતનગર

http://gujarat-help.blogspot.com/

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular