ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો વિકાસ


ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો વિકાસ
આ પ્રશ્ન મુખ્યપરીક્ષા ઉપરાંત ઇન્ટરવ્યૂમાં પણ ચર્ચાનો મુદ્દો બની શકે.

પ્રશ્ન: વર્ષ ૧૯૧૯ સુધી થયેલા સુધારાઓમાં સ્થાનિક સ્વરાજના શાસનનો સંક્ષિપ્ત ઈતિહાસ જણાવો.
જવાબના મુદ્દા નીચે મુજબ જરૂરી છે.
અર્થ: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (Local Self Government)નો અર્થ છે કે સ્થાનિક કાર્યો (કામગીરીઓ)નો એવી સ્થાનિક સંસ્થાઓ દ્વારા વહીવટ કે જેના પ્રતિનિધિઓને જે તે સ્થાનિક ક્ષેત્રના લોકો દ્વારા પસંદ કરવામાં આવે. પં. જવાહરલાલ નેહરુના જણાવ્યા મુજબ સ્થાનિક સ્વરાજ્ય એ જ કોઇ પણ સાચી લોકશાહીનો આધાર છે અને હોવો જોઇએ.

ઈતિહાસ: સ્થાનિક સ્વરાજ્ય ભારતમાં લગભગ મૌર્ય કાળથી પ્રચલિત છે, પરંતુ જે રૂપમાં આજે આપણે તેનો ઉલ્લેખ કરીએ છીએ તે વાસ્તવમાં અંગ્રેજોની જ દેન છે. પહેલીવાર સ્થાનિક સંસ્થા પ્રેસિડેન્સી નગરોમાં અસ્તિત્વમાં આવેલી.

લોર્ડ મેયો: ભારત પરિષદ અધિનિયમ ૧૮૬૧ દ્વારા વૈજ્ઞાનિક વિકેન્દ્રિકરણ (Legislative Devolution)ની નીતિની શરૂઆત કરવામાં આવી અને લોર્ડ મેયોનો ૧૮૭૦નો નાણાકીય વિકેન્દ્રિકરણનો પ્રસ્તાવ એનું કુદરતી પરિણામ હતું. આ પ્રસ્તાવ દ્વારા કેટલાક વિભાગોને-જેમાં શિક્ષણ, સ્વાસ્થ્ય સેવાઓ તથા રસ્તાઓ પણ હતા-તેનું નિયંત્રણ પ્રાંતીય સરકારોને સોંપવામાં આવ્યું. જેના ફળસ્વરૂપે સ્થાનિક-નાણાં’ (Local Finance)નો પ્રારંભ થયો. શિક્ષણ, સફાઇ, મેડિકલ ચિકિત્સા, સહાય અને જાહેર કાર્યો માટે નાણાંની જોગવાઇ અને દેખરેખ માટે સમિતિઓની રચના કરવામાં આવી જેના કારણે આ ક્ષેત્રનો વ્યાપક વિકાસ થયો.

લોર્ડ રિપન: વાઇસરોય રપિનના સમયમાં ૧૮૮૨નો સ્થાનિક સ્વરાજ્યના શાસનનો પ્રસ્તાવ આ ક્ષેત્રના વિકાસની એક મહત્વની ઘટના હતી. લોર્ડ રપિને અભિપ્રાય આપેલો કે પ્રાંતીય સરકારો સ્થાનિક સ્વરાજની સંસ્થા મારફત લોર્ડ મેયોની સરકારે પ્રારંભ કરેલી નાણાકીય વિકેન્દ્રિકરણની નીતિ અપનાવે. આ અન્વયે સમગ્ર દેશ માટે સ્થાનિક પરિષદોના તંત્રની વ્યાખ્યા કરવામાં આવી જેમાં બિનસરકારી સભ્યોની બહુમતી હતી. આ પ્રસ્તાવમાં કોઇ સ્થાનિક સંસ્થાના પ્રમુખના રૂપમાં કોઇ બિનસરકારી અધિકારીની પસંદગીની પણ છુટ આપવામાં આવી. એટલે જ લોર્ડ રપિનને સ્થાનિક સ્વરાજની સંસ્થાના પિતા’ (Father of Local Self govt.) માનવામાં આવે છે.

અધિનિયમ ૧૯૧૯: ૧૯૧૯ના ભારત શાસન અધિનિયમ (Govt of india act) દ્વારા સ્થાનિક સ્વરાજ્યના વિષયને રાજ્યની બાબત બનાવવામાં આવી એને હસ્તાંતરિત વિષય માનવામાં આવ્યો.

અધિનિયમ ૧૯૩૫: ૧૯૩૫ના અધિનિયમ અનુસાર પ્રાંતીય સ્વરાજ્યના પ્રચલનથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વિશેષ ગતિ મળી. લોકપ્રિય પ્રાંતીય સરકારો નાણાકીય નિયંત્રણ કરતી હતી એટલે તેઓ સંસ્થાઓને વધારે આર્થિક રાશિ ઉપલબ્ધ કરાવી શકતી નથી.

અનુચ્છેદ ૪૦: ૧૯૪૯ સુધી પ્રવર્તમાન અધિનિયમોથી સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા સંતુષ્ટ નહોતા એટલે ૧૯૪૯માં બંધારણમાં અનુચ્છેદ ૪૦ના સ્વરૂપે એક નિર્દેશનો સમાવેશ કરાયો જેમાં જણાવાયું કે રાજ્ય ગ્રામ્ય પંચાયતોનું ગઠન કરવા કદમ ઉઠાવશે અને તે પંચાયતોને એવી સત્તાઓ અને અધિકારો પ્રદાન કરાવશે જે તેને સ્થાનિક સ્વશાસનના એકમોના રૂપે કાર્ય કરવા યોગ્ય બનાવવા માટે જરૂરી હોય.

મહત્વપૂર્ણ સંશોધન: આ વિચારોની પૂર્તિ બંધારણના ૭૩ અને ૭૪મા સુધારા સ્વરૂપે ૧૯૯૨માં થઇ. જ્યારે બંધારણમાં ભાગ ૯ અને ૯-ક જોડાયો.http://gujarat-help.blogspot.com/

સવાલ જવાબ


http://gujarat-help.blogspot.com/

362

ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ છે ?    Ans: કરણઘેલો

363

કયો મોગલ રાજા ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો?    Ans: ઔરંગઝેબ

364

ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા ?    Ans: મોતીભાઇ અમીન

365

નરસિંહરાવ દિવેટિયાની ‘સ્મરણસંહિતા’ કરૂણપ્રશસ્તિ કોને ઉદ્દેશીને રચાઇ છે?    Ans: સ્વર્ગસ્થ પુત્ર નલિનકાન્તને

366

ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઊત્સવ ‘તાનારીરી’ ગુજરાતમાં કયાં ઊજવાય છે?    Ans: વડનગર

367

નળ સરોવર પક્ષી અભ્યારણ તરીકે કયા વર્ષમાં જાહેર થયું ?    Ans: ઇ.સ. ૧૯૬૯

368

ગુજરાતમાં ગુજરાતી બાદ સૌથી વધુ બોલાતી ભાષા કઇ છે?    Ans: મરાઠી

369

એલેમ્બિક કેમિકલ વર્કસ કંપની લિમિટેડની સ્થાપના કોની સહાયથી થઇ હતી?    Ans: ત્રિભુવનદાસ ગજજર

370

ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્ર કિનારાની જમીન તરીકે ઓળખાય છે ?    Ans: કચ્છ

371

કયા ૠષિએ ભરૂચ શહેર વસાવ્યું હતું તેમ માનવામાં આવે છે?    Ans: મહર્ષિ ભૃગુ

372

‘વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ!’ આ પદરચના કોની છે?    Ans: ગંગા સતી

373

ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે ?    Ans: ચામુંડા માતા

374

વડોદરા રાજયમાં કયા મરાઠા રાજવીઓનું શાસન હતું?    Ans: ગાયકવાડ

375

કવિ પદ્મનાભ કયા રાજદરબારમાં રાજકવિ હતા?    Ans: ઝાલોરનો રાજદરબાર

376

મહાગુજરાત ચળવળ માટે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કયારે થઇ?    Ans: સપ્ટેમ્બર, ઈ. સ.૧૯૫૬

377

ગુજરાતમાં સૌથી વધુ લાંબી આગ્નેય ખડકદિવાલ (ડાઈક) કયા સ્થળ નજીક આવેલી છે ?    Ans: સરધાર

378

ગુજરાતના કયા જિલ્લામાં સાગનું લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે ?    Ans: વલસાડ

379

રાણી સિપ્રીની મસ્જિદને કોણે ‘અમદાવાદનું રત્ન’ કહી છે?    Ans: જેમ્સ ફર્ગ્યુસન

380

વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે?    Ans: આજવા તળાવ

381

ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં?    Ans: ફૂલછાબ

382

ગોહિલવાડનાં કોળી સ્ત્રી-પુરુષો હાથમાં સૂપડાં, સાવરણી, સૂંડલાં, ડાલાં, સાંબેલાં લઈ વર્તુળાકારે ફરીને કયુ નૃત્ય કરે છે?    Ans: ઢોલો રાણો

383

રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી?    Ans: વિભોજી જાડેજા

384

ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસતી ગીચતા ધરાવે છે?    Ans: ગાંધીનગર

385

સંત પુનિત મહારાજની ગ્રંથશ્રેણીનું નામ શું છે?    Ans: જ્ઞાનગંગોત્રી

386

હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુજરાત કોલેજમાં કોણ શહીદ થયું હતું?    Ans: વિનોદ કિનારીવાલા

387

આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજયના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા?    Ans: ઉચ્છંગરાય ઢેબર

388

આશાવલના આશા ભીલને હરાવી કર્ણાવતી શહેરની સ્થાપના કોણે કરી?    Ans: કર્ણદેવ

389

અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે ?    Ans: અરવલ્લી

390

જામનગર જિલ્લામાં પક્ષીઓનું કયું અભયારણ્ય આવેલું છે?    Ans: મહા ગંગા અભયારણ્ય

391

ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?    Ans: કંડલા

392

સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ?    Ans: ઓખા

393

પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ?    Ans: મોરારજી દેસાઇ

394

ગુજરાતનું ‘નેશનલ મરીન પાર્ક’ કયાં આવેલું છે ?    Ans: જામનગર

395

ભીલોના ઊત્કર્ષ માટે ૧૯૨૨માં ‘ભીલ સેવા મંડળ’ની સ્થાપના કોણે કરી હતી?    Ans: ઠક્કરબાપા

396

કવિ ભીમ કોના શિષ્ય હતા ?    Ans: કવિ ભાલણ

397

કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે?    Ans: લેલાં

398

આસ્ટોડિયા નામ કયા ભીલ રાજાની યાદ અપાવે છે?    Ans: આશા ભીલ

399

હિરાચોકડી ભાતની ભૌમિતિક ડિઝાઈન કયા ભરતકામમાં કરવામાં આવે છે?    Ans: મહાજન ભરત

400

કયું દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન કચ્છના અખાતમાં આવેલું છે?    Ans: જામનગર દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન

રમપરિણામ 401

ગુજરાતમાં કયા રાજવીએ પ્રાથમિક કેળવણી ફરજિયાત બનાવી હતી ?    Ans: સયાજીરાવ ગાયકવાડ

402

એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ?    Ans: શૂન્ય

403

‘કાગવાણી’ના રચયિતા કોણ હતા?    Ans: દુલા ભાયા કાગ

404

નરસિંહરાવ દિવેટિયાનો પ્રથમ કાવ્યસંગ્રહ કયો છે ?    Ans: કુસુમમાળા

405

શ્રીરંગ અવધૂત મહારાજે કયા ભગવાનની ભકિતનો પ્રચાર કર્યો છે?    Ans: દત્ત ભગવાન

406

કઇ ગુજરાતી સ્ત્રીએ બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો?    Ans: મણીબહેન પટેલ

407

ગાંધીજીનાં માતા પિતાના નામ જણાવો.    Ans: માતા પૂતળીબાઈ અને પિતા કરમચંદ ગાંધી

408

પુરાણોમાંથી ગુજરાતી ભાષામાં પદ્યરૂપાંતર કરનાર કવિ કયા હતા?    Ans: કવિ ભાલણ

409

ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે ?    Ans: રાજકોટ

410

પ્રથમ ગુજરાતી શાળા કયાં અને કયારે શરૂ થઈ?    Ans: સુરત - ઈ.સ. ૧૮૩૬

411

‘જમો થાળ જીવન જાઉં વારી...’ ભાવવાહી રચના કોણે કરી છે ?    Ans: ભૂમાનંદ સ્વામી

412

નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે?    Ans: રૂપાલ

413

કચ્છનું કયું સ્થળ બ્લોક પ્રિન્ટિગ માટે જાણીતું છે?    Ans: ધામણકા

414

ગુજરાતના મધ્યકાલીન કવિ ભાલણનું સૌથી વિશેષ પ્રદાન કયા કાવ્ય સ્વરૂપમાં રહ્યું છે?    Ans: આખ્યાન

415

કનૈયાલાલ મુનશીના મત મજુબ નરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા?    Ans: ૧૬મા સૈકા

416

સૌરાષ્ટ્રનું લોકકથાસાહિત્ય સૌથી વિશેષ કોના સર્જનમાં ઝળકે છે?    Ans: ઝવેરચંદ મેઘાણી

417

સામાન્ય અબાબીલ ગુજરાતમાં કયાંથી શિયાળો ગાળવા આવે છે?    Ans: યુરોપ અને ઉત્તર એશિયાથી

418

આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળાવન કયાં વિકસાવવામાં આવ્યું છે?    Ans: સાપુતારા

419

‘આ મનપાંચમના મેળામાં...’ ગીતના કવિ કોણ છે?    Ans: રમેશ પારેખ

420

સાબરકાંઠાના રહેવાસી કયા પ્રધાન આંધ્રપ્રદેશના ગવર્નર બન્યા હતા?    Ans: ડૉ.કે.કે. શાહ

421

ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર ‘સિસમોગ્રાફ’ રાખવામાં આવ્યું છે?    Ans: રાજકોટ અને વડોદરા

422

શ્રી અરવિંદ યુવાકાળમાં ગુજરાતનાં કયા શહેરમાં રહ્યા હતાં?    Ans: વડોદરા

423

ગુજરાતમાંથી જ નીકળતી હોય અને ગુજરાતમાં જ વહેતી હોય તેવી સૌથી લાંબી નદી કઈ છે?    Ans: ભાદર

424

સિદ્ધપુર કઈ નદી પર વસેલું છે ?    Ans: સરસ્વતી

425

નરસિંહ મહેતાનો જન્મ કયાં થયો હતો?    Ans: તળાજા

426

વિશ્વભરમાં વખણાતી કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ પાકે છે ?    Ans: જૂનાગઢ

427

પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ યોજના કાર્યરત છે?    Ans: તીર્થગ્રામ યોજના

428

‘ગુજરાત ઈકોલોજી કમિશન’ કયા શહેરમાં આવેલું છે?    Ans: વડોદરા

429

સહજાનંદ સ્વામીને કોણે દીક્ષા આપી હતી ?    Ans: રામાનંદ સ્વામી

430

કચ્છનું કયું શહેર સુડી અને છરી-ચપ્પા ઉદ્યોગ માટે જાણીતું છે ?    Ans: અંજાર

431

ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા?    Ans: હંસા મહેતા

432

દક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે ?    Ans: કાળી અને કાંપવાળી

433

ર. વ. દેસાઇની ‘ભારેલો અગ્નિ’ નવલકથા કયા ઐતિહાસિક સ્વાતંત્ર્ય સંગ્રામના પરિવેશમાં લખાઇ છે?    Ans: ઇ.સ. ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ

434

ગુજરાત કેટલો લાંબો દરિયાકિનારો ધરાવે છે?    Ans: ૧૬૬૦ કિમી

435

ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળા કઇ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી?    Ans: ગુજરાત વર્નાકયુલર સોસાયટી

436

કચ્છની ઉત્તરવાહિની નદીઓ કયાં લુપ્ત થાય છે ?    Ans: કચ્છના રણમાં

437

ભારતમાં પ્રોજેકટ ટાઈગર અમલમાં આવ્યો તે પહેલા કયું પ્રાણી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ગણાતું હતું?    Ans: સિંહ

438

વાંકાનેર શહેર કઈ નદીના કિનારે વસેલું છે ?    Ans: મચ્છુ

439

ભીલોના ઊત્કર્ષ માટે ૧૯૨૨માં ‘ભીલ સેવા મંડળ’ની સ્થાપના કોણે કરી હતી?    Ans: ઠક્કરબાપા

440

શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?    Ans: શ્રી મગનભાઇ દેસાઇ પુરસ્કાર

441

ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે?    Ans: પરબ

442

ભવાઈ મંડળીના મુખ્ય વ્યકિત(મોવડી)ને કયા નામે ઓળખવામાં આવે છે?    Ans: નાયક

443

અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે ?    Ans: અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન

444

ગુજરાત રાજયના ઉદઘાટક કોણ હતા?    Ans: રવિશંકર મહારાજ

445

ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે?    Ans: પાલીતાણા

446

ગુજરાતી સાહિત્યનું પ્રથમ રૂપાંતરિત નાટક કયું છે?    Ans: લક્ષ્મી

447

૭મી સદીમાં ગુજરાતની સુપ્રસિદ્ધ વલભી વિદ્યાપીઠનો નાશ કોણે કર્યો?    Ans: આરબો

448

35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ?    Ans: દરિયાછોરું

449

ગુજરાતમાં સૌ પ્રથમ ટીચર્સ ટ્રેઇનિંગ કોલેજ કોણે અને કયાં સ્થાપી ?    Ans: પ્રેમચંદ રાયચંદ-અમદાવાદ

450

સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં?    Ans: કૃષ્ણ સુદામા- 1920

451

શેર ખાન બાબીએ જૂનાગઢમાં બાબીવંશની સ્થાપના કયારે કરી?    Ans: ઇ.સ. ૧૭૪૭

452

પ્રથમ ગુજરાતી સાપ્તાહિક ‘શ્રી મુંમબઇના સમાચાર’ કોણે પ્રકાશિત કર્યુ?    Ans: ફર્દુનજી મર્ઝબાન

453

વિનોદીની નીલકંઠની કઇ વાર્તા પરથી ૧૩ એવોર્ડ જીતનારી ફિલ્મ બની હતી?    Ans: કાશીનો દીકરો

454

ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ?    Ans: ભાવનગર

455

ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ?    Ans: મધ્ય ગુજરાત

456

ગુજરાતમાં સૌથી વધુ ટેકસટાઈલ ઉદ્યોગો કયાં આવેલા છે?    Ans: સુરત

457

ગુજરાતના કયા ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાં પંકજ રોય સાથે પહેલી વિકેટની વિક્રમી ભાગીદારી નોંધાવી હતી?    Ans: વિનુ માંકડ

458

શ્યામજી કૃષ્ણવર્માએ કયું સામયિક શરૂ કર્યુ હતું?    Ans: ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ

459

અટિરાનું આખું નામ શું છે ?    Ans: અમદાવાદ ટેકસટાઇલ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ રીસર્ચ એસોસિએશન

460

પ્રેમાનંદ મૂળ કયાંના વતની હતા ?    Ans: વડોદરા

461

ગુજરાતનું એકમાત્ર હીલ સ્ટેશન કયું છે ?    Ans: સાપુતારા

462

કવિ ન્હાનાલાલનું તખલ્લુસ શું છે?    Ans: પ્રેમભકિત

463

કાકાસાહેબ કાલેલકરે લખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો.    Ans: લલિત નિબંધ

464

ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી?    Ans: ફાર્બસ ગુજરાતી સભા

465

સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યુ?    Ans: સિદ્ધરાજ જયસિંહ

466

ઉત્તર ગુજરાતમાં જોવા મળતું પલાશનું વૃક્ષ લોક બોલીમાં કયા નામે પ્રચલિત છે ?    Ans: કેસુડો

467

બારડોલીમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે ?    Ans: ખાંડ

468

હિંદી ફિલ્મ ક્ષેત્રે કાઠું કાઢનાર ગુજરાતની પ્રસિદ્ધ સંગીતકાર બેલડીનું નામ આપો.    Ans: કલ્યાણજી - આણંદજી

469

તેજાબી પત્રકાર તરીકે કયા સાહિત્યકાર ઓળખાતા હતા?    Ans: ચન્દ્રકાન્ત બક્ષી

470

કયા જાણીતા નાટ્યકારે સાહિત્યકૃતિ ‘થોડા આંસુ, થોડા ફૂલ’ રચી?    Ans: જયશંકર સુંદરી

471

નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે?    Ans: શંખેશ્વર

472

‘ગુણવંતી ગુજરાત’ અને ‘ભારતભૂમિનું જયગાન’ દેશપ્રેમનાં કાવ્યો કોણે લખ્યાં છે?    Ans: અરદેશર ખબરદાર

473

જૈનોના બાવન વીર પૈકીના ૩૦મા વીર શ્રી ઘંટાકર્ણ મહાવીરનું સ્થાનક કયાં આવેલું છે ?    Ans: મહુડી

474

"જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું". - આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી?    Ans: મહા કવિ પ્રેમાનંદ

475

કવિઓ દ્વારા ખૂબ પ્રશંસા પામેલા પક્ષી ચાતકને સૌરાષ્ટ્રમાં કયા નામથી ઓળખવામાં આવે છે?    Ans: મોતીડો

476

‘નળાખ્યાન’ની રચનામાં મુખ્ય રસ કયો છે?    Ans: શૃંગારરસ

477

અમદાવાદ ટેક્ષટાઈલ લેબર એસોશિયેશનની સ્થાપના કોણે કરી હતી ?    Ans: મહાત્મા ગાંઘી

478

જળ બિલાડી સામાન્ય રીતે ગુજરાતની કઇ નદીમાં જોવા મળે છે?    Ans: નર્મદા

479

ધોળીધજા બંધ કઇ નદી પર આવેલો છે ?    Ans: ભોગાવો

480

ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ?    Ans: ધ્યાની દવે

481

ગુજરાતના કયા ક્રાંતિકારી ‘ગુજરાત સર્વોચ્ચ ન્યાયાલય’ ના ઊચ્ચ ન્યાયાધીશ હતાં?    Ans: અબ્બાસ તૈયબજી

482

વાઘોડિયા શેના ઉત્પાદન માટે જાણીતું છે?    Ans: સાયકલ

483

નરસિંહ અને મીરાં માટે ‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે ?    Ans: કવિ કલાપી

484

‘રામ રમકડું જડિયું રે, રાણાજી!...’ પદ કોણે રચ્યું છે?    Ans: મીરાંબાઇ

485

પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ કઇ નદીના કિનારે આવેલું છે ?    Ans: હિરણ

486

ઠાગા નૃત્ય કોનું છે?    Ans: ઉત્તર ગુજરાતના ઠાકોરો

487

ગુજરાતમાં ‘વાડીઓનો જિલ્લો’ તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે ?    Ans: વલસાડ

488

ગુજરાતમાં સૌથી વધુ લાંબી આગ્નેય ખડકદિવાલ (ડાઈક) કયા સ્થળ નજીક આવેલી છે ?    Ans: સરધાર

489

હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કૉલેજમાં તિરંગો લહેરાવવા જતાં કોણે શહીદી વહોરી?    Ans: વિનોદ કિનારીવાલા

490

ટેબલ ટેનિસમાં ગુજરાતનો નંબર ૧ ખેલાડી કોણ છે ?    Ans: પથિક મહેતા

491

ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે ?    Ans: સૌરાષ્ટ્ર

492

જયદેવની કઈ કૃતિથી નરસિંહ મહેતા પ્રભાવિત થયા હતા ?    Ans: ગીત ગોવિંદ

493

ગીરાધોધ કઈ નદી પર આવેલો છે ?    Ans: અંબિકા

494

સંતરામ મહારાજનું પ્રખ્યાત મંદિર કયાં આવેલું છે?    Ans: નડિયાદ

495

સલ્તનતકાળના ઈતિહાસની પ્રમાણભૂત આપતા કાન્હડદે પ્રબંધમાં કોની પ્રેમકહાણી આલેખાઈ છે ?    Ans: પીરોજા-વીરમદે

496

‘ત્રિભુવનદીપક પ્રબંધ’ના કવિનું નામ જણાવો.    Ans: જયશેખર સૂરિ

497

સોલંકી યુગનું શૈવતીર્થ સિધ્ધપુર કઇ નદીના કિનારે વસેલું છે ?    Ans: સરસ્વતી

498

‘ચકોર’ તરીકે ઓળખાતાં ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો.    Ans: બંસીલાલ વર્મા

499

ભગવાન શિવના કેટલાં અને કયા જયોતિર્લિંગ ગુજરાતમાં આવેલા છે ?    Ans: બે - સોમનાથ અને દારુકાવન

500

પ્રાચીન ગુજરાતની ઐતિહાસિક રાજધાની કઇ હતી?    Ans: આનંદપુર (હાલનું વડનગર)

પરિણામ

 

પરિણામ

 

‘નંદબત્રીસી’ અને ‘સિંહાસન બત્રીસી’ પદ્યવાર્તાઓ કોણે લખી છે ?    Ans: કવિ શામળ

 

ધ્રાંગધ્રાનો રેતી ખડક કઇ રીતે ઉપયોગમાં લેવાય છે?    Ans: ઈમારતી પથ્થર તરીકે

 

અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો?    Ans: દેસાઈની પોળ

 

કચ્છની ઉત્તરવાહિની નદીઓ કયાં લુપ્ત થાય છે ?    Ans: કચ્છના રણમાં

 

ગુજરાતી સાહિત્યમાં ‘દ્વિરેફ’ની વાર્તાઓ મૂળ કયા લેખકનું સર્જન છે?    Ans: રા. વિ. પાઠક

 

ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે?    Ans: બાલાછડી

 

ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ?    Ans: ઉંઝા

 

ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઇ છે?    Ans: છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય

 

‘કલાપી’ના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનું નામ શું હતું?    Ans: સૂરસિંહજી તખતસિંહ ગોહિલ

 

બાળ વિવાહ પર પ્રતિબંધ મુકતો કાયદો સૌપ્રથમ કોણે પસાર કર્યો હતો?    Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા

 

ગુજરાતમાં કેટલી જાતના મૃગ અને હરણ જોવા મળે છે?    Ans: ચાર જાતના મૃગ અને ત્રણ જાતના હરણ

 

ચંદ્રગુપ્ત મૌર્યે જૂનાગઢમાં કયું જળાશય બંધાવ્યુ હતું?    Ans: સુદર્શન તળાવ

 

‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ સૌપ્રથમ કયા સાહિત્યકારને પ્રાપ્ત થયો હતો?    Ans: ઝવેરચંદ મેઘાણી

 

હેમચંદ્રાચાર્યે સ્થાપેલું જ્ઞાનમંદિર ગુજરાતમાં કયાં આવેલું છે ?    Ans: પાટણ

 

‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીતના રચયિતા કોણ છે?    Ans: રાવજી પટેલ

 

ગુજરાતના ૨૬માંથી કેટલા જિલ્લાના વનવિસ્તારોમાં દિપડો જોવા મળે છે?    Ans: ૧૭ જિલ્લાના વનવિસ્તાર

 

‘ત્રિભુવનદીપક પ્રબંધ’ના કવિનું નામ જણાવો.    Ans: જયશેખર સૂરિ

 

‘અર્વાચીન યુગના અરૂણ’ તરીકે સુધારકયુગમાં કયા સર્જકને બિરદાવવામાં આવ્યા છે?    Ans: કવિ નર્મદાશંકર લાલશંકર દવે

 

ગાંધીજીના નઇ તાલીમ શિક્ષણ વિચારના તત્ત્વો સૌપ્રથમ કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા?    Ans: કોઠારી કમિશન (૧૯૬૪ - ૬૬)

 

નવસારી કઈ નદીના કાંઠે વસેલું છે ?    Ans: પૂર્ણા

 

૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી હતી?    Ans: મણિલાલ દ્વિવેદી

 

લોથલમાં વસતા હડપ્પીય સંસ્કૃતિના લોકોએ કઇ ધાતુમાંથી ચોક્કસ માપ દર્શાવતી ફુટપટ્ટી બનાવી હતી?    Ans: હાથીદાંત

 

ગુજરાતની કઈ સંસ્થા વાલ્મીકિ રામાયણની સમીક્ષિત-પાઠ સંપાદનની કામગીરી દ્વારા વિશ્વપ્રસિદ્ધ થઇ છે?    Ans: પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા

 

ભારતનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય કયું છે?    Ans: કમલા નહેરૂ ઝુઓલોજીકલ પાર્ક, કાંકરીયા, અમદાવાદ

 

‘ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર’ની ઉપમા કોને આપવામાં આવી છે?    Ans: નરસિંહરાવ દિવેટિયા

 

ગોવર્ધનરામે પોતાની પુત્રીનું ચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે?    Ans: લીલાવતી જીવનકલા

 

ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ કયાં સ્થપાયું હતું?    Ans: સુરત

 

ભાગવતના દશમસ્કંધને કયા કવિએ ગુજરાતીમાં પદબદ્ધ કર્યો છે ?    Ans: કવિ ભાલણ

 

ગુજરાતનાં કયા વિસ્તારમાં લગુનની રચના થઇ છે ?    Ans: કચ્છના દરિયાકિનારે

 

કયા સમયગાળાને જૂની ગુજરાતીનો યુગ કહેવાય છે ?    Ans: ઈ.સ. ૧૧૦૦ થી ૧૪૦૦

 

તાપી જિલ્લાનું વડુમથક કયું છે ?    Ans: વ્યારા

 

પોતાના છપ્પા દ્વારા સામાજિક કુરિવાજો પર કટાક્ષ કરનારા અખા ભગતની પ્રતિમા અમદાવાદના કયા વિસ્તારમાં મૂકવામાં આવેલી છે?    Ans: ખાડિયા

 

કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ?    Ans: આઠ

 

ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી?    Ans: વડોદરા

 

‘જસમા ઓડણ’, ‘ઝૂંડા ઝૂલણ’ અને ‘રાજા દેઘણ’ જેવા વેશો લખનાર કોણ હતા ?    Ans: અસાઈત ઠાકર

 

‘પ્રબોધ બત્રીસી’ કૃતિના રચયિતા કોણ છે?    Ans: કવિ માંડણ બંધારો

 

ગુજરાતી ભાષામાં છાપકામ શરૂ થતાં સૌપ્રથમ કયું પુસ્તક છપાયું?    Ans: વિદ્યાસંગ્રહ

 

વલસાડ જિલ્લાના કયા સ્થળે લેડી વિલસન મ્યુઝિયમ આવેલું છે?    Ans: ધરમપુર

 

કવિ ભીમ કોના શિષ્ય હતા ?    Ans: કવિ ભાલણ

 

ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે ?    Ans: સીદી

 

ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્યલેખક તરીકે કોની ગણના થાય છે?    Ans: જયોતિન્દ્ર હ. દવે

 

અર્વાચીન ગુજરાતી કવિતામાં અંગ્રેજી શૈલીના પ્રથમ આત્મલક્ષી ઉર્મિકાવ્યો કોણે રચ્યાં છે? કાવ્યસંગ્રહનું નામ જણાવો.    Ans: કવિ નરસિંહરાવ દિવેટિયા - કુસુમમાળા

 

અર્વાચીન ગુજરાતી મહાનવલકથા કઇ છે? તેના સર્જક કોણ છે?    Ans: સરસ્વતીચન્દ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી

 

ગુજરાતીના મહાન સંગીતકાર અવિનાશ વ્યાસે સૌપ્રથમ કયા નાટકમાં સંગીત આપેલું ?    Ans: લવકુશ પાને સીતાત્યાગ

 

‘તને સાંભરે રે, મને કેમ વીસરે રે‘ ના કવિ કોણ છે?    Ans: પ્રેમાનંદ

 

જામનગરનો અજાયબ કિલ્લો કોણે અને કયારે બાંધ્યો?    Ans: ઇ.સ. ૧૭૮૪ થી ૧૭૮૯ - દિવાન મેરામણ ખવાસ

 

ઉત્કંઠેશ્વર મહાદેવ કઈ નદીના કાંઠે આવેલું પર્યટન સ્થળ છે ?    Ans: વાત્રક

 

ગુજરાતી સાહિત્યનાં પ્રસિદ્ધ નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ કયાં થયો હતો ?    Ans: નડિયાદ

 

સંત ઘોરા ભગતના પદો કયા નામથી જાણીતા હતા?    Ans: કાફી

 

ગુજરાતના કયા ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાં પંકજ રોય સાથે પહેલી વિકેટની વિક્રમી ભાગીદારી નોંધાવી હતી?    Ans: વિનુ માંકડ

 

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને તેમના અધિકાર પાછા અપાવવા માટે સત્યાગ્રહ કરવા ઉપરાંત કયું અખબાર શરૂ કર્યું હતું ?    Ans: ઈન્ડિયન ઓપિનિયન

 

મહમ્મદ બેગડાએ જામા મસ્જિદ કયાં બંધાવી હતી?    Ans: પાવાગઢ અને ચાંપાનેર

 

હિંદ છોડો ચળવળના પ્રથમ ગુજરાતી શહીદ કોણ હતા?    Ans: ઉમાકાન્ત કડિયા

 

ગુજરાતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે?    Ans: કર્કવૃત્ત

 

પ્રથમ ગુજરાતી મુદ્રક કોણ હતાં ?    Ans: ભીમજી પારેખ

 

ચાંપાનેર કોણે વસાવ્યું?    Ans: વનરાજ ચાવડા

 

સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કોના હસ્તે થયો હતો?    Ans: પંડિત જવાહરલાલ નહેરૂ

 

નરસિંહ મહેતાને જૂનાગઢના કયા રાજવીના સમકાલીન ગણવામાં આવે છે ?    Ans: રા’ માંડલિક

 

સાબર ડેરી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે?    Ans: હિંમતનગર

 

શકિત ઉપાસનાના ગરબાના રચયિતા કોણ છે?    Ans: ભટ્ટ વલ્લભ મેવાડા

 

આસ્ટોડિયા નામ કયા ભીલ રાજાની યાદ અપાવે છે?    Ans: આશા ભીલ

 

અખો કઈ પરંપરાના સર્જક તરીકે જાણીતો છે?    Ans: જ્ઞાનમાર્ગી કાવ્યધારા

 

વર્ષ ૨૦૦૦માં સ્થપાયેલી ‘કર્ણાવતી અતીતની ઝાંખી’ કયાં આવેલી છે?    Ans: સંસ્કાર કેન્દ્ર-અમદાવાદ

 

કયા ગુજરાતી ખગોળશાસ્ત્રીને અમેરીકન ખગોળ વિજ્ઞાન સંસ્થા ‘નાસા’માં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું?    Ans: ડૉ. ઉપેન્દ્ર દેસાઇ

 

વનડે ક્રિકેટમાં ભારતે તેનો ૪૧૪ રનનો સર્વાધિક જુમલો કયા શહેરના સ્ટેડિયમ પર નોંધાવ્યો હતો?    Ans: રાજકોટ

 

‘મૂનસર’ તળાવ કોણે બંધાવેલું?    Ans: મીનળદેવી

 

ગુજરાતમાં મીઠાની સૌથી વધારે નિકાસ કયા બંદરેથી થાય છે ?    Ans: બેડી

 

કવિ અને સંગીતકાર એમ બંને ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રસિદ્ધિ મેળવનાર કલાકારનું નામ જણાવો.    Ans: અવિનાશ વ્યાસ

 

ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?    Ans: રણજિતરામ વાવાભાઇ

 

સમગ્ર ગુજરાતમાં જોવા મળતા કયા કુળના પક્ષીનું અંગ્રેજી શાસ્ત્રીય નામ અમદાવાદ પરથી પડ્યું છે?    Ans: મુનીયા કુળના પક્ષી

 

ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે ?    Ans: એકલવ્ય એવોર્ડ

 

ગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે ?    Ans: કંડલા

 

સૌપ્રથમ ગુજરાતી પંચાંગ કયારે પ્રકાશિત થયું?    Ans: સંવત ૧૮૭૧

 

કવિ નર્મદને ‘આજીવન યોદ્ધો’ કહેનાર કોણ છે?    Ans: વિશ્વનાથ ભટ્ટ

 

વલસાડ જિલ્લામાં કઇ પર્વતમાળા પથરાયેલી છે?    Ans: પારનેરા

 

શ્યામજી કૃષ્ણવર્માએ કયું સામયિક શરૂ કર્યુ હતું?    Ans: ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ

 

સોનિક મુલતાની કઇ રમત જાણીતો ખેલાડી છે?    Ans: સ્નુકર

 

કવિ નર્મદે પ્રથમ વ્યાખ્યાન કયા વિષય પર અને કયાં આપ્યું હતું?    Ans: મંડળી મળવાથી થતા લાભ - મુંબઇ

 

અનુસુચિત જનજાતિના યુવાનોમાં તીરકામઠાનું કૌશલ્ય કેળવતી સંસ્થા કઇ છે ?    Ans: એકલવ્ય આર્ચરી એકેડેમી

 

ગુજરાતમાં સૌપ્રથમ તેલક્ષેત્ર કયાં મળી આવ્યું?    Ans: લૂણેજ

 

લંડનમાં સૌપ્રથમ ગુજરાતી મહિલા મેયર કોણ હતાં?    Ans: લતા પટેલ

 

ગુજરાતી ભાષામાં ‘ટૂંકી વાર્તા’ સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા?    Ans: ધૂમકેતુ

 

‘ઉશનસ્’ કયા જાણીતા કવિનું ઉપનામ છે?    Ans: નટવરલાલ કુબેરદાસ પંડ્યા

 

સ્વતંત્ર ભારતની બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કયા ગુજરાતીની સૌપ્રથમ નિમણૂક થઇ હતી?    Ans: ગણેશ માવળંકર

 

વન્યસૃષ્ટિની વૈવિધ્યતા માટે જાણીતું સુરપાણેશ્વર અભયારણ કયાં આવેલું છે ?    Ans: ડેડીયાપાડા

 

વેધશાળાની સ્થાપના કયાં અને કયારે થઇ?    Ans: અમદાવાદ-ઇ.સ.૧૯૪૭

 

કવન્તનો મેળો કયાં ભરાય છે?    Ans: છોટા ઊદેપુર

 

ગુજરાતમાં કઇ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે ?    Ans: કેવડિયા કોલોની

 

ગોંડલમાં આવેલા અને પોતાની સ્થાપત્યકિય રચનાને કારણે જાણીતા મહેલનું નામ આપો.    Ans: નવલખા મહેલ

 

કઇ સદીમાં ઉત્તર આફ્રિકાના સાહસિક મુસાફર ઇબ્ન બતૂતાએ ગુજરાતની મુલાકાત લીધી હતી?    Ans: ૧૪મી સદી

 

કલાપી કયા રાજયના રાજવી હતા?    Ans: લાઠી

 

નવલરામનું કયું નાટક ફ્રેન્ચ નાટ્યકાર મોલિયેરના ‘મોક ડૉકટર’નું રૂપાંતર છે?    Ans: ભટનું ભોપાળુ

 

ગુજરાતમાં સર્વપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના કયાં અને કયારે થઈ હતી?    Ans: પાટણ-ઇ.સ.૧૯૨૩

 

ડાંગી નૃત્ય અન્ય કયા નામે ઓળખાય છે?    Ans: ચાળો

ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે ?    Ans: કચ્છ

ગાંધીજીના જન્મદિવસને કયા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઊજવવામાં આવે છે?    Ans: આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ


 

ગુજરાત રાજયના ઉદઘાટક કોણ હતા?    Ans: રવિશંકર મહારાજ

ગુજરાત રાજયના પ્રથમ રાજયપાલ કોણ હતા?    Ans: મેંહદી નવાઝ જંગ

સૌરાષ્ટ્રના ભરવાડ કોમના લોકો કયો રાસ લે છે?    Ans: હુડારાસ



 

કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે ?    Ans: પ્રાંતિજ અને હિંમતનગર

http://gujarat-help.blogspot.com/

સવાલ જવાબ


<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
http://gujarat-help.blogspot.com/

123

ઇ.સ. ૧૯૬૫ ના પાકિસ્તાન યુદ્ધમાં ગુજરાતના કયા મુખ્યમંત્રી વિમાન અકસ્માતમાં માર્યા ગયા હતા?    Ans: બળવંતરાય મહેતા

124

‘નેમિનાથ ફાગુ’ની રચના કોણે કરી છે?    Ans: કવિ રાજશેખર

125

‘આનંદ મંગળ કરું આરતી’ - નામી આરતી લખનાર કોણ છે ?    Ans: કવિ પ્રીતમ

126

‘પૃથ્વીરાજ રાસો’ ગ્રંથની રચના કોણે કરી હતી?    Ans: કવિ ગણપતિ

127

કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે?    Ans: નખત્રાણા

128

ભાવનગરના કયા દીવાનને લોકો આજે પણ તેમની તિક્ષ્ણ બુદ્ધિપ્રતિભા અને લોકોપયોગી કાર્યોને કારણે યાદ કરે છે?    Ans: પ્રભાશંકર પટ્ટણી

129

કવિ સુંદરમને કયા પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા?    Ans: પદ્મભૂષણ

130

અમદાવાદ શહેરનો સૌથી પ્રથમ પાકો રસ્તો કયારે થયો હતો અને તે રસ્તાનું નામ શું પાડ્યુ હતું?    Ans: ૧૮૭૨માં રીચી રોડ - ગાંધી રોડ

131

ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી ઉતરી આવી છે ?    Ans: સંસ્કૃત

132

ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ રચના ગુજરાતની કઇ વ્યકિતએ કરી હતી?    Ans: મેડમ ભીખાઈજી કામા

133

ટીપ્પણી નૃત્ય કઇ પ્રજાતિ સાથે સંકળાયેલું છે?    Ans: ભીલ અને કોળી

134

બલિરાજાનો પુરાણપ્રસિદ્ધ યજ્ઞ ગુજરાતના કયા નગરમાં થયો હતો ?    Ans: ભરૂચ

135

‘ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર’ની ઉપમા કોને આપવામાં આવી છે?    Ans: નરસિંહરાવ દિવેટિયા

136

સૌ પ્રથમ વખત ઇંગ્લિશ ચેનલ કયા ગુજરાતી તરવૈયાએ પાર કરી હતી?    Ans: સુફિયાન શેખ

137

ગુજરાતી કવિતાના આદિકવિનું બિરૂદ કોને મળ્યું છે?    Ans: નરસિંહ મહેતા

138

વિજ્ઞાનક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?    Ans: ડૉ. વિક્રમ સારાભાઇ પુરસ્કાર

139

ધ્રાંગધ્રાનો રેતી ખડક કઇ રીતે ઉપયોગમાં લેવાય છે?    Ans: ઈમારતી પથ્થર તરીકે

140

લોકસંસ્કૃતિનાં રક્ષણ માટે ગુજરાત સરકારે કઇ યોજના અમલમાં મૂકી છે?    Ans: પંચવટી યોજના

141

અપર્ણા પોપટ કઇ રમત સાથે સંકળાયેલા મહિલા ખેલાડી છે ?    Ans: બેડમિન્ટન

142

‘મૂછાળી મા’ નામે ઓળખાતા ગુજરાતી બાળસાહિત્યકારનું નામ આપો.    Ans: ગિજુભાઇ બધેકા

143

ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે?    Ans: ગાંધી માય ફાધર

144

દલપતરામનું નાટક ‘લક્ષ્મી’ કયા ગ્રીક નાટક ઉપર આધારિત છે?    Ans: પ્લૂટ્સ

145

ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું?    Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

146

સાબરમતી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે ?    Ans: ઘરોઈ

147

અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો ?    Ans: ઇ.સ. ૧૪૧૧

148

ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ?    Ans: ભાલણ

149

સવાયા ગુજરાતી તરીકે ઓળખાયેલા સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક શું હતી?    Ans: રાજાધ્યક્ષ

150

સમગ્ર એશિયામાં રૂરલ મેનેજમેન્ટ ક્ષેત્રે પ્રોફેશનલ્સ તૈયાર કરતી સંસ્થા કઇ છે?    Ans: ઈન્સ્ટીટ્યુટ ઑફ રૂરલ મેનેજમેન્ટ-આણંદ (IRMA)

151

ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ લાંબો સાગર કિનારો મળ્યો છે ?    Ans: જામનગર

152

લંડનમાં સૌપ્રથમ ગુજરાતી મહિલા મેયર કોણ હતાં?    Ans: લતા પટેલ

153

પેગોલિના રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?    Ans: ઉના

154

પાટણમાં ડબલ ઈક્કત પદ્ધતિથી બનાવવામાં આવતી સાડીઓ માટે કયું ફાયબર ઉપયોગમાં લેવાય છે?    Ans: સિલ્ક ફાયબર

155

ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે?    Ans: ચંદ્રનો રક્ષક

156

પૂજય શ્રી મોટાનું મૂળ નામ શું હતું?    Ans: ચુનીલાલ આશારામ ભાવસાર

157

‘તને મેં ઝંખી છે, યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી .. ’ ના લેખક કોણ છે?    Ans: સુન્દરમ્

158

રાજકોટ નજીક આવેલો ૧૧૭૩ ફૂટ ઊંચો કયો પર્વત જવાળામુખી ફાટવાને કારણે બન્યો છે?    Ans: ચોટીલા

159

ભકત કવયિત્રી ગંગાસતીનું વતન કયું હતું?    Ans: સમઢિયાળા (જિ. ભાવનગર)

160

ભાવનગરના કયા ધરામાંથી દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી ?    Ans: તાતણીયો ધરો

161

ગુજરાતમાં સૌપ્રથમ કઇ યુનિવર્સિટી સ્થાપના થઇ હતી?    Ans: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી

162

કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી?    Ans: ભૂમાનંદ સ્વામી

163

એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે?    Ans: અમદાવાદ

164

ગુજરાતમાં ફલેમિંગો સિટી તરીકે કયું સ્થળ જાણીતું છે ?    Ans: કચ્છનું મોટું રણ

165

ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજનાનું નામ જણાવો.    Ans: સરદાર સરોવર નર્મદા યોજના

166

‘જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું’ ભજન કોના દ્વારા ગવાતું હતું?    Ans: મીરાં

167

‘કલ્પસૂત્ર’નું સંપાદન કોણે કર્યું?    Ans: ધનેશ્વરસૂરિ

168

કોના નામે હૈદ્રાબાદમાં નેશનલ પોલિસ એકેડમી છે?    Ans: સરદાર વલ્લભભાઇ પટેલ

169

ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષી કાયમી વસવાટ માટે સમૂહમાં પોતાના માળા બાંધી આખું પક્ષીનગર વસાવે છે?    Ans: કાનકડિયા

170

‘રેખતા’ નામના કાવ્યપ્રકારને સૌથી વિશેષ પ્રયોજનાર કવિ કોણ છે ?    Ans: કવિ દયારામ

171

ગુજરાતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે?    Ans: કર્કવૃત્ત

172

ભવાઇના આદ્યપિતા અસાઇત ઠાકર કઇ સદીમાં થઇ ગયા?    Ans: ૧૫મી સદી

173

ડભોઇનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે ?    Ans: એક હજાર વાર લાંબો અને આઠસો વાર પહોળો

174

અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો કયારે બંધાયો ?    Ans: ઇ.સ.૧૪૧૧

175

ગુજરાતની કઈ નદીઓ પર બે-બે બંધ બાંધવામાં આવ્યા છે ?    Ans: તાપી અને મહી

176

સરદાર સરોવર બંધનું શિલ્પરોપણ કોણે કર્યુ હતું ?    Ans: પંડિત જવાહરલાલ નહેરુ

177

તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે ?    Ans: મહેસાણા

178

ગુજરાતના જાણીતા ભીલ લોકગાયિકા કોણ છે?    Ans: દિવાળીબહેન ભીલ

179

ગુજરાતના કયા દ્વિપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે?    Ans: સૌરાષ્ટ્ર

180

સુપ્રસિદ્ધ કવિ અખાના ગુરુ કોણ હતા?    Ans: ગુરુ બ્રહ્માનંદ

181

ગુજરાત રાજયનાં સૌ પ્રથમ રાજયપાલ (૧૯૬૦માં) કોણ હતા?    Ans: મહેંદી નવાઝ જંગ

182

ગાંધીજીએ રાજકોટની કઇ શાળામાં અભ્યાસ કર્યો હતો?    Ans: સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ

183

હિન્દી ચલચિત્રના સેન્સર બોર્ડના અધ્યક્ષનું સ્થાન પામનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે?    Ans: આશા પારેખ

184

કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે ?    Ans: વીર

185

નર્મદના કયા કાવ્યમાં એનું આત્મચરિત્ર નિરૂપાતું જોવા મળે છે ?    Ans: વીરસિંહ

186

કયા પ્રાણીના સંરક્ષણાર્થે વેળાવદર અભ્યારણ્યની સ્થાપના કરાઇ હતી ?    Ans: કાળિયાર

187

કયું અવકાશ સંશોધન કેન્દ્ર અમદાવાદને ગૌરવ બક્ષે છે ?    Ans: ઈન્ડિયન સ્પેસ એપ્લિકેશન સેન્ટર

188

વોશિગ્ટનમાં મેયરે ગુજરાતી લેખક માટે ખાસ દિવસ જાહેર કર્યો હતો તે લેખક કોણ હતા?    Ans: સુરેશ દલાલ

189

ગાંધીજી કોને પોતાનો પાંચમો પુત્ર ગણતા?    Ans: જમનાલાલ બજાજ

190

ઉત્તર ગુજરાતના કોળીઓમાં જાણીતું નૃત્ય છે ?    Ans: અશ્વ નૃત્ય

191

ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી?    Ans: મહિપતરામ રૂપરામ

192

સરદાર સરોવરનું પાણી ગુજરાતના કેટલા ગામો તથા શહેરોને મળે છે ?    Ans: ૮૨૧૫ ગામો તથા ૧૩૫ શહેરો

193

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પહેલી વાર્તા કઈ ગણાય છે ?    Ans: હંસરાજ-વચ્છરાજ ચઉપઈ

194

આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી. વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે?    Ans: વૈદ્ય મેટ્રીકસ

195

ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ?    Ans: રાજપીપળાના ડુંગરોની

196

દિવાળીઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે?    Ans: આસો માસ

197

અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?    Ans: અમદાવાદ

198

ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે?    Ans: ડૉ. હોમી ભાભા

199

ગુજરાતના કયા આદિ કવિની રચનાઓ કૃષ્ણભકિતના રંગે રંગાયેલી જોવા મળે છે ?    Ans: નરસિંહ મહેતા

200

‘ઉશનસ્’ કયા જાણીતા કવિનું ઉપનામ છે?    Ans: નટવરલાલ કુબેરદાસ પંડ્યા

ક્રમપરિણામ 201

સુપ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ નીલકંઠે ગુજરાતના નામ પરથી કઇ રાષ્ટ્રીય સંસ્થા સ્થાપી હતી?    Ans: ગુજરાત સભા

202

ગુણવંતરાય આચાર્યની દરિયાઇ સાહસની કઇ પ્રસિદ્ધ નવલકથા છે?    Ans: દરિયાલાલ

203

ટોલ્સટોયની ‘વૉર એન્ડ પીસ’ મહાનવલનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે?    Ans: જયંતિ દલાલ

204

વિશ્વરૂપ વિષ્ણુની ભવ્ય પ્રતિમા ગુજરાતમાં કયાં આવેલી છે?    Ans: શામળાજી

205

વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બન્યા તેમ કચ્છમાં કયા લૂંટારાએ પછીથી સંત તરીકે ખ્યાતિ મેળવી હતી?    Ans: જેસલ જાડેજા

206

વલસાડ જિલ્લામાં કઇ પર્વતમાળા પથરાયેલી છે?    Ans: પારનેરા

207

કોના નામે હૈદ્રાબાદમાં નેશનલ પોલિસ એકેડમી છે?    Ans: સરદાર વલ્લભભાઇ પટેલ

208

પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે?    Ans: ડાંગ

209

ગુજરાતમાં ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’ કયાં આવેલી છે?    Ans: સુરત

210

ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે?    Ans: કમલેશ નાણાવટી

211

ઠાગા-નૃત્ય કઈ જાતિના લોકોમાં પ્રચલિત છે ?    Ans: ઠાકોર

212

કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે ?    Ans: પાલનપુર

213

કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ?    Ans: નાટ્યસંપદા

214

સરસ્વતીચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે?    Ans: ગુણસુંદરીની કુટુંબજાળ

215

‘કાવ્ય વાચનનો વિષય નથી, શ્રવણનો છે’ - આ વિધાન કોણે કર્યું છે?    Ans: રામનારાયણ પાઠક

216

ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઇ છે?    Ans: ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

217

પુરાણોમાં કઈ નદીને ‘રુદ્રકન્યા’ કહી છે ?    Ans: નર્મદા

218

ગુજરાતનો સૌથી મોટો મરીનપાર્ક કયાં આવેલો છે?    Ans: પોરબંદર

219

પેગોલિના રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?    Ans: ઉના

220

ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં જાણીતું કયુ પક્ષી પ્રજનનકાળ દરમિયાન પોતાના માળાની હેરતભરી રચનાને આધારે માદાને આકર્ષે છે?    Ans: સુગરી

221

ભારતમાં અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સંસ્થા ઇસરોનું એક મથક ગુજરાતમાં કયાં આવેલું છે?    Ans: અમદાવાદ

222

હેમચંદ્રાચાર્ચનું સાંસારિક નામ શું હતું?    Ans: ચાંગદેવ

223

જ્ઞાની કવિ અખાનું જન્મસ્થળ કયું છે?    Ans: જેતલપુર

224

૩૫ કી.મી. પહોળી ઇગ્લીશ ખાડીને ૧૨ કલાકમાં પસાર કરનાર ગુજરાતનો કોણ યુવાન તરવૈયો છે ?    Ans: સુફિયાન શેખ

225

સંયુકત રાષ્ટ્રસંઘના અંડર સેક્રેટરી તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપી ચૂકયા છે?    Ans: ચિન્મય ઘારેખાન

226

ગુજરાતી કવિ ભાલણનું મૂળ નામ શું હતું ?    Ans: પુરુષોત્તમ

227

ભાવનગરમાં આવેલી ‘સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રીસર્ચ સંસ્થા’ વિશ્વમાં શેના માટે વિખ્યાત છે ?    Ans: દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા

228

ગુજરાતમાં દીર્ઘકાળ સુધી શાસન કરનાર ચાવડા વંશનો છેલ્લો રાજવી કોણ હતો?    Ans: સામંત સિંહ

229

બાર હજારથી વધુ ગુજરાતી ગીતોના રચયિતાનું નામ જણાવો.    Ans: અવિનાશ વ્યાસ

230

ગુજરાતના હસ્તલિખિત ગ્રંથભંડારમાં કઇ એકમાત્ર લિપિ સચવાયેલી છે?    Ans: પાંડુલિપી

231

ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટેનો સૌપ્રથમ સ્ટુડિયો કયાં બંધાયો હતો?    Ans: હાલોલ

232

વિશ્વપ્રસિદ્ધ વલભી વિદ્યાપીઠની સ્થાપના કયા વંશ દરમ્યાન થઇ હતી?    Ans: મૈત્રક વંશ

233

ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ હતી ?    Ans: ઇ.સ.૧૯૪૯

234

ગુજરાતમાં મીઠાની સૌથી વધારે નિકાસ કયા બંદરેથી થાય છે ?    Ans: બેડી

235

ગુજરાતમાં અંદાજે કેટલા રીંછ હોવાનું માનવામાં આવે છે?    Ans: ૨૩૦થી ૨૫૦

236

ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે ?    Ans: ધુવારણ

237

‘હરિજન સેવક સંઘ’ની સ્થાપના કોણે કરી હતી ?    Ans: ગાંધીજી

238

શૂટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે?    Ans: ઉદયન ચીનુભાઇ

239

અકબરે ગુજરાતમાંથી કયા જૈન વિદ્વાનને બોલાવ્યા હતા?    Ans: આચાર્ચ હીરવિજયસુરી

240

રમત - ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?    Ans: શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર

241

ગુજરાતનું સૌથી મોટું ખેતઉત્પાદન બજાર કયું?    Ans: ઊંઝા

242

જયોતીન્દ્ર દવેને ૪૦ મે વર્ષે કયો ચંદ્રક અપાયો હતો?    Ans: રણજીતરામ સુવર્ણચંદ્રક

243

ગુજરાતમાં ક્ષત્રપકાલીન યુગનાં કયા સ્થાપત્યો મળ્યાં છે?    Ans: સ્તૂપ અને વિહારસ્વરૂપની ગુફાઓ

244

એલેમ્બિક કેમિકલ વર્કસ કંપની લિમિટેડની સ્થાપના કોની સહાયથી થઇ હતી?    Ans: ત્રિભુવનદાસ ગજજર

245

કયા માર્ગે થતો વેપાર ગુજરાતના અર્થતંત્રમાં સૌથી મહત્ત્વની ભૂમિકા અદા કરે છે?    Ans: દરિયાઇ માર્ગ

246

ગાંધીજીનો નિર્વાણ દિન કયો છે?    Ans: ૩૦ જાન્યુઆરી ૧૯૪૮

247

મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઇ ગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટસેલર બની હતી?    Ans: અરધી સદીની વાચનયાત્રા-ભાગ ૧થી ૪

248

ગુજરાતમાંથી પસાર થતો સૌથી વધુ વ્યસ્ત નેશનલ હાઈવે કયો છે ?    Ans: નેશનલ હાઈવે - નં. ૮

249

ભવાઇના આદ્યપિતા અસાઈત ઠાકર નાત બહાર મૂકાયા બાદ કયાં આવીને વસ્યા હતા ?    Ans: ઊંઝા

250

ગુજરાતમાં ‘વાડીઓનો જિલ્લો’ તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે ?    Ans: વલસાડ

251

વસ્તીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે?    Ans: ડાંગ

252

ગુજરાતમાં સૌ પ્રથમ એમ.એ.ની પદવી કોણે મેળવી હતી?    Ans: અંબાલાલ સાંકરલાલ દેસાઇ

253

જામનગર જિલ્લામાં પક્ષીઓનું કયું અભયારણ્ય આવેલું છે?    Ans: મહા ગંગા અભયારણ્ય

254

સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે ?    Ans: ભાદર

255

ગુજરાત રાજયનાં પ્રથમ મહિલા પ્રધાન કોણ હતા?    Ans: ઈન્દુમતીબહેન શેઠ

256

કાચબા - કાચબીનાં જાણીતા ભજનના રચયિતા કોણ છે?    Ans: કવિ ભોજા ભગત

257

‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીતના રચયિતા કોણ છે?    Ans: રાવજી પટેલ

258

અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી?    Ans: વનરાજ ચાવડા

259

ચાંપાનેરમાં આવેલા ‘હિસ્સાર-એ-ખાસ’ની આસપાસ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું?    Ans: મોહમ્મદ બેગડો

260

ઇરાનથી આવીને પારસીઓએ ગુજરાતના કયા શહેરમાં વસવાટ કર્યો?    Ans: વલસાડ

261

સિંહ મોટાભાગે કયા સમયે ગર્જના કરતા હોય છે?    Ans: સૂર્યાસ્ત પછીના એક કલાકમાં

262

‘ઉદ્ધવગીતા’ અને ‘સતીગીતા’ કૃતિઓ કોની છે ?    Ans: મુકતાનંદ સ્વામી

263

ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા?    Ans: મહિપતરામ રૂપરામ

264

મહીપતરામ નીલકંઠે બ્રહ્મોસમાજના પગલે કઈ સંસ્થાની સ્થાપના કરી?    Ans: પ્રાર્થના સમાજ

265

વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે ગુજરાતમાં સૌથી મોટો બોટેનિકલ ગાર્ડન કયાં આવેલો છે?    Ans: વઘઈ

266

ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ?    Ans: વલય પરીખ

267

‘તમે ભલે દૂબળાં હો, પણ કાળજું વાઘ અને સિંહનું રાખો’ એવું કહેનાર નેતા કોણ હતાં?    Ans: સરદાર વલ્લભભાઇ પટેલ

268

ગુજરાતના ઇતિહાસકાર તરીકે કોણ ઓળખાય છે ?    Ans: રત્નમણિરાવ જોટે

269

ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું?    Ans: સુરત

270

કવિ નર્મદે કોનું પદ વાંચીને કાવ્ય લખવાની પ્રેરણા મેળવેલી ?    Ans: કવિ ધીરો

271

પારસીઓના અંતિમસંસ્કાર સ્થળને શું કહેવાય છે?    Ans: દખમું

272

ગુજરાતમાં પ્રથમ બિન-કૉંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતું?    Ans: બાબુભાઇ જશુભાઇ પટેલ

273

‘રંગતરંગ’ ભાગ ૧-૬માં કોના હાસ્યનિબંધો સંગ્રહાયેલા છે?    Ans: જયોતીન્દ્ર દવે

274

રવીન્દ્રનાથ ટાગોરના ‘ગીતાંજલિ’ કાવ્યસંગ્રહનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે?    Ans: નગીનદાસ પારેખ

275

દક્ષિણ ગુજરાતમાં કયું હવા ખાવાનું સ્થળ આવેલું છે ?    Ans: સાપુતારા

276

વડોદરાનું કયું મ્યુઝિયમ તેમાં સચવાયેલી વૈવિધ્યસભર દુર્લભ ચીજવસ્તુઓ માટે જાણીતું છે ?    Ans: મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ

277

ગુજરાતના કયા જિલ્લામાં સાગનું લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે ?    Ans: વલસાડ

278

ભારતમાં સૌથી વધુ મીઠું ઉત્પાદન કરતું રાજય કયું?    Ans: ગુજરાત

279

સૌરાષ્ટ્રનું લોકકથાસાહિત્ય સૌથી વિશેષ કોના સર્જનમાં ઝળકે છે?    Ans: ઝવેરચંદ મેઘાણી

280

‘ગુજરાતની અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર ગુજરાતી લેખકનું નામ જણાવો.    Ans: કનૈયાલાલ મુનશી

281

રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી?    Ans: વિભોજી જાડેજા

282

સ્વ. કવિ રાજેન્દ્ર શાહને ૨૦૦૧માં કાવ્યક્ષેત્રે પ્રદાન બદલ કયો શ્રેષ્ઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ?    Ans: ભારતીય જ્ઞાનપીઠ

283

ભરૂચની પારંપરીક હસ્તકળા કઇ છે?    Ans: સુજની

284

ડભોઇનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે ?    Ans: એક હજાર વાર લાંબો અને આઠસો વાર પહોળો

285

ગુજરાતી સાહિત્યમાં કોની પદ રચનાઓ ‘કાફી’ તરીકે પ્રસિદ્ધ થઇ છે ?    Ans: કવિ ધીરો

286

ગાંધીજીએ રાજકોટની કઇ શાળામાં અભ્યાસ કર્યો હતો?    Ans: સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ

287

ગુજરાત રાજયના રચનાકાળે જાણીતા કવિ સુંદરમે્ રચેલી કવિતાનું નામ જણાવો.    Ans: ગૂર્જરી ભૂ

288

ડાંગની દાદી તરીકે કોણ જાણીતું છે?    Ans: પૂર્ણિમાબેન પકવાસા

289

કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે?    Ans: ગુજરાત

290

વડનગરનું કીર્તિતોરણ બીજા કયા નામે ઓળખાય છે ?    Ans: નરસિંહ મહેતાનો ચોરો

291

ગુજરાતમાં કયા મોસમી પવનો વરસાદ આપે છે?    Ans: નૈઋત્યકોણીય

292

નાણામંત્રી તરીકે કેન્દ્ર સરકારમાં સૌથી વધુ (૮ વખત) બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા કોણ હતા?    Ans: મોરારજી દેસાઇ

293

ગુજરાતનું કયું સ્થળ ૧૦૦૦થી વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે?    Ans: પાલિતાણા

294

પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાતી હતી?    Ans: ઓખાહરણ

295

ગાંધીજી કયા રાજયના રાજવીની સરમુખત્યારશાહી વિરુદ્ધ સત્યાગ્રહ પર ઉતર્યા હતા?    Ans: રાજકોટ

296

ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ?    Ans: ખંભાત

297

ગુજરાતનો કયો પ્રદેશ સૌથી હરિયાળો છે ?    Ans: દક્ષિણ ગુજરાત

298

ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ?    Ans: મીઠા

299

ગુજરાતની સૌપ્રથમ કોમર્સ કોલેજનું નામ આપો.    Ans: એચ.એલ. કોમર્સ કોલેજ-અમદાવાદ - ઇ.સ.૧૯૩૭

300

કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ?    Ans: મુંદ્રા

રમપરિણામ 301

દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ કયું સામાયિક શરૂ કર્યું હતું?    Ans: ઈન્ડિયન ઓપિનિયન

302

ખંડકાવ્યનું સર્જન સૌપ્રથમ કોણે કર્યું હોવાનું મનાય છે?    Ans: કવિ કાન્ત

303

ભકત કવિયત્રી મીરાં કઈ સાલમાં ગુજરાતની દ્વારિકા નગરીમાં આવીને વસ્યાં હતાં?    Ans: ઈ.સ.૧૫૩૭

304

ગુજરાતમાં અક્ષરધામ મંદિર કયાં આવેલું છે ?    Ans: ગાંધીનગર

305

ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ?    Ans: વડોદરા

306

નર્મદે કઇ સાહિત્યિક સંસ્થાની સ્થાપના કરી હતી?    Ans: બુદ્ધિવર્ધકસભા

307

‘હવેથી સ્વેચ્છાએ કોઇને પણ જોડણી કરવાનો અધિકાર નથી.’ - આ વિધાન કોણે કર્યુ છે?    Ans: મહાત્મા ગાંધી

308

ગુજરાતનો કયો દરિયાકિનારો માછીમારી માટે પ્રખ્યાત છે ?    Ans: વેરાવળ

309

શામળનું નોંધપાત્ર પ્રદાન કયા સાહિત્યપ્રકારમાં છે?    Ans: પદ્યવાર્તા

310

ભવાઈમાં ભાગ લેનાર કલાકારો કયા નામે ઓળખાય છે?    Ans: ભવૈયા

311

ગુજરાતભરમાં જાણીતું એવું અમદાવાદનું ભદ્રકાળી મંદિર કયા કાળમાં નિર્માણ પામ્યું છે?    Ans: મરાઠાકાળ

312

રાજયધોરીમાર્ગ ક્રમાંક-૩ પર કયું બંદર આવેલું છે?    Ans: કંડલા

313

‘તમે ભલે દૂબળાં હો, પણ કાળજું વાઘ અને સિંહનું રાખો’ એવું કહેનાર નેતા કોણ હતાં?    Ans: સરદાર વલ્લભભાઇ પટેલ

314

દાંતીવાડા બંધ કઇ નદી પર બાંધવામાં આવેલો છે ?    Ans: બનાસ નદી

315

બાળ વિવાહ પર પ્રતિબંધ મુકતો કાયદો સૌપ્રથમ કોણે પસાર કર્યો હતો?    Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા

316

ગુજરાતની કઇ યુનિવર્સિટીનો ગુંબજ બીજાપુરના ગોળગુંબજ બાદ સમગ્ર ભારતનો બીજા ક્રમનો સૌથી મોટો ગુંબજ ગણાય છે?    Ans: એમ. એસ. યુનિવર્સિટી-વડોદરા

317

સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલયના સ્થાપક કોણ હતા?    Ans: ભીક્ષુ અખંડાનંદ

318

પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે?    Ans: ડાંગ

319

કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કયાં અને કયારે રાજયપાલ તરીકે સેવા આપી હતી?    Ans: ઉત્તર પ્રદેશ, ૧૯૫૨ થી ૧૯૫૭

320

સંસાર સુધારા અર્થે દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી?    Ans: માનવધર્મ સભા

321

ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજના કઇ છે?    Ans: સરદાર સરોવર નર્મદા યોજના

322

ચાંપાનેરની ઐતિહાસિક સાઈટ્સને યુનેસ્કોએ કેવી જાહેર કરી છે ?    Ans: વર્લ્ડ હેરીટેજ સાઈટ

323

જ્ઞાની કવિ અખાનું જન્મસ્થળ કયું છે?    Ans: જેતલપુર

324

પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ યોજના કાર્યરત છે?    Ans: તીર્થગ્રામ યોજના

325

સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો.    Ans: સત્યાર્થપ્રકાશ

326

ભવાઈ મંડળીના મુખ્ય વ્યકિત(મોવડી)ને કયા નામે ઓળખવામાં આવે છે?    Ans: નાયક

327

કંડલાથી પઠાણકોટ જતો રાષ્ટ્રીય રાજમાર્ગ કયો છે ?    Ans: રાષ્ટ્રીય રાજમાર્ગ નં. ૧૫

328

ગાંધીજીએ આનંદશંકર ધ્રુવની કઈ કૃતિને ‘વૃદ્ધપોથી’ કહી છે?    Ans: હિન્દુ ધર્મની બાળપોથી

329

ચાસ કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા સૌરાષ્ટ્રમાં આવે છે?    Ans: કાશ્મીરી ચાસ

330

દુનિયાની સૌથી મોટી રિફાઇનરી કઇ છે ?    Ans: રિલાયન્સ

331

પાવાગઢ પર્વત પર આવેલું કયું તળાવ લાવારસ ફાટવાના કારણે રચાયું હતું?    Ans: દૂધિયું તળાવ

332

ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ?    Ans: ઇ.સ. ૧૯૪૯

333

ગુજરાતના રાજય પક્ષીનું નામ જણાવો.    Ans: સુરખાબ-હંજ

334

ગુજરાતી સાહિત્યમાં ‘હડૂલા’ નામનો કાવ્યપ્રકાર રચનાર કોણ છે ?    Ans: કવિ દલપતરામ

335

ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે ?    Ans: લક્ષ્મીવિલાસ પેલેસ-વડોદરા

336

ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ હતી ?    Ans: ઇ.સ.૧૯૪૯

337

ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા?    Ans: મહિપતરામ રૂપરામ

338

ભારતમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતો જિલ્લો કયો છે?    Ans: જૂનાગઢ

339

‘ઘૂમકેતુ’ તખલ્લુસથી જાણીતા થયેલા સાહિત્યકારનું નામ શું છે?    Ans: ગૌરીશંકર જોષી

340

ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષી કાયમી વસવાટ માટે સમૂહમાં પોતાના માળા બાંધી આખું પક્ષીનગર વસાવે છે?    Ans: કાનકડિયા

341

મૈત્રકવંશના સ્થાપક રાજા પરમ ભટ્ટાર્કની રાજધાની કઇ હતી?    Ans: વલભી

342

ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય કયું છે?    Ans: સેન્ટ્રલ લાયબ્રેરી-વડોદરા

343

‘સીતાહરણ’ કૃતિના રચયિતા કોણ છે?    Ans: કર્મણ મંત્રી

344

કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે ?    Ans: પ્રાંતિજ અને હિંમતનગર

345

ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ?    Ans: હજીરા

346

શેત્રુંજો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?    Ans: ભાવનગર

347

ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગ એકમો કયા જિલ્લામાં આવેલા છે ?    Ans: અમદાવાદ

348

મૌન મંદિરના સ્થાપક કોણ હતા?    Ans: પૂજય શ્રી મોટા

349

ભારત - પાકિસ્તાનના ભાગલા પછી બંને દેશોની મિલકત અને જવાબદારીઓની વહેંચણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતી કોણ હતા?    Ans: એચ. એમ. પટેલ

350

આજવા ડેમ કોણે બનાવ્યો હતો?    Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ

351

હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીકરૂપ ગણાતી મીરાદાતારની દરગાહ ગુજરાતમાં કયાં આવેલી છે ?    Ans: ઉનાવા

352

કવિ અને સંગીતકાર એમ બંને ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રસિદ્ધિ મેળવનાર કલાકારનું નામ જણાવો.    Ans: અવિનાશ વ્યાસ

353

ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો.    Ans: વાસૂકી

354

રાજકોટ નજીક આવેલો ૧૧૭૩ ફૂટ ઊંચો કયો પર્વત જવાળામુખી ફાટવાને કારણે બન્યો છે?    Ans: ચોટીલા

355

ઋગ્વેદમાં ગુજરાતની કઇ નદીનો ઊલ્લેખ મળે છે ?    Ans: સરસ્વતી

356

એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ?    Ans: આણંદ

357

મંજીરાનૃત્ય એ ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે ?    Ans: પંઢાર

358

‘સુન્દરમ્’નું મૂળ નામ જણાવો.    Ans: ત્રિભુવનદાસ પુરષોત્તમદાસ લુહાર

359

ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે ?    Ans: ત્રણ

360

દક્ષિણ ગુજરાતના દુબળા જાતિના લોકોનું નૃત્ય કયા નામે ઓળખાય છે ?    Ans: ઘેરિયા નૃત્ય

361

ગુજરાતી કવિ ભાલણનું મૂળ નામ શું હતું ?    Ans: પુરુષોત્તમ

http://gujarat-help.blogspot.com/</div>

સવાલ જવાબ


http://gujarat-help.blogspot.com/

1

બિલિયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો.    Ans: ગીત શેઠી

2

દેના બેંકની સ્થાપના કોણે કરી હતી?    Ans: દેવકરણ નાનજી

3

‘પાંડવોની શાળા’ અને ‘ભીમનું રસોડું’ જેવાં સ્થાપત્યો ગુજરાતના કયા સ્થળે આવેલા છે ?    Ans: ધોળકા




4

ઇ.સ. ૧૯૧૯માં કયા એકટ વિરુદ્ધ ગુજરાતમાં હડતાળ પડી?    Ans: રોલેટ એકટ

5

મધ્યકાલીન યુગમાં શામળનું વતન વેંગણપુર હાલમાં અમદાવાદનો કયો વિસ્તાર છે ?    Ans: ગોમતીપુર

6

અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી ?    Ans: બાદશાહ અહમદશાહ

7

ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો કયાં ભરાય છે ?    Ans: વૌઠા

8

ગુજરાત બહાર પૂજયશ્રી મોટાએ કયાં આશ્રમ સ્થાપ્યો હતો?    Ans: કાવેરીને કાંઠે કુંભકોણમ્માં

9

વઘઈમાં આવેલો ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે?    Ans: ૨.૪૧ ચો કિ.મી.

10

રવીન્દ્રનાથ ટાગોરે આનંદશંકર ધ્રુવને કયું બિરુદ આપ્યું હતું?    Ans: ઉત્તમ વ્યવહારજ્ઞ

11

અમદાવાદ એજયુકેશન સોસાયટીના સ્થાપના કોણે કરી હતી?    Ans: કસ્તુરભાઈ લાલભાઈ

12

ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે ?    Ans: કચ્છ

13

કયા ગુજરાતી ખગોળશાસ્ત્રીને અમેરીકન ખગોળ વિજ્ઞાન સંસ્થા ‘નાસા’માં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું?    Ans: ડૉ. ઉપેન્દ્ર દેસાઇ

14

કવિ સુન્દરમ્ ના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો.    Ans: કોયા ભગતની કડવી વાણી

15

પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે?    Ans: અંધજન મંડળ-અમદાવાદ

16

ભૂદાન ચળવળના પ્રણેતા વિનોબાભાવે કોના આધ્યાત્મિક વારસદાર ગણાય છે?    Ans: ગાંધીજી

17

આશાવલ કોણે જીતી લેતા તેનું નામ કર્ણાવતી રાખવામાં આવ્યું?    Ans: કર્ણદેવ સોલંકી

18

ભારતની સૌ પ્રથમ મોર્ડન ડાયસ્ટફ કંપની કોણે સ્થાપી ?    Ans: કસ્તુરભાઇ લાલભાઇ

19

શ્યામજીકૃષ્ણ વર્મા એ ‘ઈન્ડિયા હાઊસ’ ની સ્થાપના કયારે કરી હતી?    Ans: ફેબ્રુઆરી-૧૯૦૫

20

કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ?    Ans: નારાયણ સરોવર

21

‘નેમિનાથ ફાગુ’ની રચના કોણે કરી છે?    Ans: કવિ રાજશેખર

22

ગુજરાતના પક્ષીઓ વિશેની વિસ્તૃત જાણકારી આપતું પુસ્તક ‘પક્ષીજગત’ કોણે લખ્યું છે?    Ans: પ્રદ્યુમન કંચનરાય દેસાઇ

23

અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને હજી સુધી કાટ લાગ્યો નથી ?    Ans: એલિસબ્રીજ

24

શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે?    Ans: નળ સરોવર

25

ગોંડલમાં આવેલા અને પોતાની સ્થાપત્યકિય રચનાને કારણે જાણીતા મહેલનું નામ આપો.    Ans: નવલખા મહેલ

26

કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે?    Ans: ઉત્તર ભાગમાંથી

27

ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું?    Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

28


‘છંદોલય બૃહત’ કયા જાણીતા કવિનો કાવ્યસંગ્રહ છે?    Ans: કવિ નિરંજન ભગત

29

ભાગવતના દશમસ્કંધને કયા કવિએ ગુજરાતીમાં પદબદ્ધ કર્યો છે ?    Ans: કવિ ભાલણ

30

ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે?    Ans: ગિરનાર

31

હિન્દી ચલચિત્રના સેન્સર બોર્ડના અધ્યક્ષનું સ્થાન પામનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે?    Ans: આશા પારેખ

32

રણઝણિયું અને પજણિયું વગાડીને નાચતાં ગાતાં આદિવાસી જોડકા જોવાનો લ્હાવો કયા મેળામાં મળે છે?    Ans: શામળાજીના મેળામાં

33

હેમચંદ્રાચાર્યના કયા ગ્રંથમાં અપભ્રંશદૂહા જોવા મળે છે ?    Ans: સિદ્ધહેમ શબ્દાનુશાસન

34

ભુજ પાસે કયું પ્રાચીન ધાર્મિક સ્થળ આવેલું છે ?    Ans: કોટેશ્વર મંદિર

35

અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ?    Ans: પાલનપુર

36

કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે ?    Ans: ચાર

37

ગાંધીજીનો જન્મ કયાં અને કયારે થયો હતો?    Ans: ૨ ઓકટોબર ૧૮૬૯, પોરબંદર

38

‘ગુજરાતની અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર ગુજરાતી લેખકનું નામ જણાવો.    Ans: કનૈયાલાલ મુનશી

39

ગુજરાતના કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે?    Ans: દિવાળીબેન ભીલ

40

દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ?    Ans: ગોમતી નદી

41

ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજના કઇ છે?    Ans: સરદાર સરોવર નર્મદા યોજના

42

ચોરવાડથી વેરાવળ સુધીની અખિલ હિન્દુ ઓપન-સી તરણસ્પર્ધા કોની સ્મૃતિમાં યોજાય છે?    Ans: વીર સાવરકર

43

હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કૉલેજમાં તિરંગો લહેરાવવા જતાં કોણે શહીદી વહોરી?    Ans: વિનોદ કિનારીવાલા

44

હડ્ડપીય સંસ્કૃતિના મહત્ત્વના સ્થળ લોથલની શોધ કયા પુરાતત્ત્વશાસ્ત્રીએ કરી હતી ?    Ans: ડૉ. એસ.આર.રાવ

45

સવાયા ગુજરાતી તરીકે ઓળખાયેલા સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક શું હતી?    Ans: રાજાધ્યક્ષ

46

‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ કયા સાહિત્યપ્રકારમાં લખવામાં આવ્યો છે?    Ans: દુહા

47

કવિઓ દ્વારા ખૂબ પ્રશંસા પામેલા પક્ષી ચાતકને સૌરાષ્ટ્રમાં કયા નામથી ઓળખવામાં આવે છે?    Ans: મોતીડો

48

વિખ્યાત જેસલ-તોરલની સમાધિ કચ્છ જિલ્લામાં કયાં છે ?    Ans: અંજાર

49

કયો મોગલ રાજા ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો?    Ans: ઔરંગઝેબ



50

ગુજરાત રાજયના પ્રથમ રાજયપાલ કોણ હતા?    Ans: મેંહદી નવાઝ જંગ

51

નિરંજન ભગતના બધા કાવ્યો કયા કાવ્યસંગ્રહમાં સંગ્રહિત થયા છે?    Ans: છંદોલય


52

રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે ?    Ans: બાળ સાહિત્ય


53

અરવલ્લીની ગિરિમાળામાં રહેતા આદિવાસીઓનાં ઘર કયા નામે ઓળખાય છે?    Ans: ખોલકું


54

કયું પક્ષી ગુજરાતમાં ‘રૉયલ બર્ડ’ તરીકે પણ ઓળખાય છે?    Ans: ફલેમિંગો


55

ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે?    Ans: ઉકાઇ


56

ખો-ખોની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ મેળવનારા પ્રથમ ખેલાડી કોણ છે?    Ans: સુધીર ભાસ્કર


57

ગુજરાતમાં કયું સ્થળ ‘પારસીઓનું કાશી’ ગણાય છે ?    Ans: ઉદવાડા


58

નર્મદના કયા કાવ્યમાં એનું આત્મચરિત્ર નિરૂપાતું જોવા મળે છે ?    Ans: વીરસિંહ


59

ગુજરાતમાં સૌથી ઊંચુ શિખર કયું છે?    Ans: ગોરખનાથનું શિખર-ગિરનાર


60

ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે?    Ans: આરાસુરની ટેકરીઓ


61

તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ - જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો.    Ans: કવિ ધીરો


62

માત્ર ૧૭ વર્ષની વયે શીતળાના કારણે આંખો ગુમાવવા છતાં હિંદુ અને જૈન દર્શન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વિદ્વાન કોણ હતા ?    Ans: પંડિત સુખલાલજી


63

પિરોટોન ટાપુ શેના માટે સુપ્રસિદ્ધ છે ?    Ans: સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન


64

ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ?    Ans: સાપુતારા


65

ગુજરાતના કયા જિલ્લામાં સુરખાબનગર રચાય છે ?    Ans: કચ્છ


66

નરસિંહ મહેતાએ પોતાનાં કાવ્યસર્જનમાં કયો પદપ્રકાર અપનાવ્યો હતો?    Ans: પ્રભાતિયાં


67

જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે?    Ans: ઉમાશંકર જોષી


68

ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે?    Ans: કમલેશ નાણાવટી


69

આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે?    Ans: કચ્છ


70

કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ?    Ans: પોરબંદર


71

મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપના કયારે કરી હતી?    Ans: ઇ.સ. ૧૯૧૭


72

કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ?    Ans: બાપુસાહેબ ગાયકવાડ


73

ગુજરાતનું કયું શહેર સૌથી વધુ વસતી ધરાવે છે?    Ans: અમદાવાદ


74

કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે?    Ans: નિશીથ


75

ગુજરાતમાં સૌપ્રથમ એકસપ્રેસ હાઇવે નં.૧ કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો?    Ans: અમદાવાદ - વડોદરા


76

પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા?    Ans: મેડમ ભિખાઈજી કામા


77

ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે?    Ans: કચ્છ


78

ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે?    Ans: રાજભાષા


79

કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો ?    Ans: વઢવાણ


80

ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે?    Ans: ફાધર વાલેસ


81

લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી?    Ans: શ્યામજીકૃષ્ણ વર્મા


82

‘માધવાનલ કામ કંદલા દોગ્ધક’ - પદ્યવાર્તાના રચયિતા કોણ છે?    Ans: કવિ ગણપતિ


83

ભવાઈમાં સ્ત્રીપાત્રો ભજવનાર પુરુષમંડળી કયા નામે ઓળખાતી ?    Ans: કાંચળિયા


84

સુરત પાસે કયો દરિયાકિનારો પ્રખ્યાત છે ?    Ans: ડુમ્મસ


85

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સૌથી જૂની કૃતિ કઈ ગણાય છે ?    Ans: ભરતેશ્વર-બાહુબલિરાસ


86

કચ્છનો લિગ્નાઈટ પર આધારિત વીજળી પ્રોજેકટ કયાં આવેલો છે ?    Ans: પાન્ધ્રો


87

કવિ ‘કાન્ત’ નું મૂળ નામ શું છે?    Ans: મણિશંકર રત્નજી ભટ્ટ


88

ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર એકમાત્ર ભારતીય ઝડપી ગોલંદાજ કોણ છે?    Ans: ઇરફાન પઠાણ


89

હાથબ કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે ?    Ans: ભાવનગર

90

મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે ?    Ans: નેમિનાથ ચતુષ્યદિકા

91

ગુજરાતી મહિલા માલા ચિનોયને કયા ક્ષેત્રમાં પ્રદાન આપવા બદલ પ્રતિષ્ઠિત ટ્રેઇલ બ્રેઝર એવોર્ડ આપવામાં આવ્યો છે ?    Ans: તબીબી ક્ષેત્રે

92

ગુજરાતમાં સૌપ્રથમ ગટર લાઇન કયાં અને કયારે અસ્તિત્વમાં આવી હતી?    Ans: અમદાવાદ-ઇ.સ. ૧૮૯૦

93

ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે ?    Ans: જેસોર

94

ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ?    Ans: વલસાડ

95

ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે?    Ans: ૨૭,૦૦૦ ચો. કિમી.

96

ગુજરાતનું રાજયપક્ષી કયું છે?    Ans: સુરખાબ

97

ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે?    Ans: જામનગર

98

‘તને સાંભરે રે, મને કેમ વીસરે રે‘ ના કવિ કોણ છે?    Ans: પ્રેમાનંદ

99

પાલીતાણામાં જૈન દેરાસર ઉપરાંત કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલ છે?    Ans: અંગરશા પીર

100

ગુજરાતની પ્રથમ લૉ કોલેજ કોણે-કોણે શરૂ કરી હતી?    Ans: સરદાર પટેલ, કસ્તુરભાઇ લાલભાઇ, પુરુષોત્તમ માવળંકર

ક્રમપરિણામ 1

કાશીનો દીકરો ફિલ્મમાં પ્રથમવાર અને છેલ્લીવાર કોણે સંગીત આપ્યું હતું?    Ans: ક્ષેમુભાઇ દિવેટીયા

2

ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભિયારણ્ય કયાં આવેલું છે?    Ans: જામનગર

3

આશાવલના આશા ભીલને હરાવી કર્ણાવતી શહેરની સ્થાપના કોણે કરી?    Ans: કર્ણદેવ

4

ભરૂચ પાસે નર્મદા નદી પર આવેલો ગોલ્ડનબ્રીજ કેટલા વર્ષો જૂનો છે ?    Ans: ૧૫૦ વર્ષ

5

ગાંધીજીએ દાંડીકૂચ કયા અન્યાયી કાયદાના ભંગ કરવાના આશયથી કરી હતી?    Ans: મીઠા

6

ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ?    Ans: ઇ.સ. ૧૯૪૯

7

કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન ‘કુમાર’ની શરૂઆત કરી હતી?    Ans: રવિશંકર રાવળ

8

રાજેન્દ્ર શાહને કયા કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત થયો હતો?    Ans: નિરુદ્દેશે

9

કયો રોજો ગુજરાતમાં સૌથી વિશાળ અને કલાત્મક રોજા તરીકેની ખ્યાતિ ધરાવે છે?    Ans: સરખેજનો રોજો

10

વિસ્તારની દૃષ્ટિએ ગુજરાત ભારતમાં કયા સ્થાને આવે છે?    Ans: સાત

11

ગુજરાતી સાહિત્યને દેશાભિમાન અને વતનપ્રેમના સૌપ્રથમ કાવ્યો કોણે આપ્યા?    Ans: કવિ નર્મદ

12

ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ?    Ans: સાત

13

ભકિતને સ્વતંત્રરસ તરીકે સ્વીકારવાની હિમાયત કોણે કરી?    Ans: બાલાશંકર કંથારિયા

14

મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે?    Ans: વડોદરા

15

ભારતના સૌથી જૂના પ્રાણીસંગ્રહાલય સક્કરબાગ (જૂનાગઢ)ની સ્થાપના કઇ સાલમાં કરાઇ હતી?    Ans: ઇ.સ. ૧૮૬૩

16

ચેસમાં ગુજરાતને આંતરરાષ્ટ્રીયસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ શું છે?    Ans: તેજસ બાકરે

17

ગુજરાતનું કયું પક્ષી માથું ઊંઘુ રાખીને ખાય છે?    Ans: ફલેમિંગો

18

ગુજરાતમાં એથ્લેટિકસના વ્યાપ અને વિકાસ માટે કયું મંડળ કાર્યરત છે?    Ans: ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ

19

નોબેલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોરની પ્રસિદ્ધ કૃતિ ગીતાંજલીનો અનુવાદ કોણે કર્યો છે?    Ans: કવિ કાન્ત

20

લોકસંસ્કૃતિનાં રક્ષણ માટે ગુજરાત સરકારે કઇ યોજના અમલમાં મૂકી છે?    Ans: પંચવટી યોજના

21

ગુજરાતના વનવગડામાં લક્કડખોદને જોવા માટે કયો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે?    Ans: વહેલી સવારનો

22

પુરાણોમાં કઈ નદીને ‘રુદ્રકન્યા’ કહી છે ?    Ans: નર્મદા

23

ભકત કવિયત્રી મીરાં કઈ સાલમાં ગુજરાતની દ્વારિકા નગરીમાં આવીને વસ્યાં હતાં?    Ans: ઈ.સ.૧૫૩૭

24

નરસિંહ મહેતાથી શરૂ થયેલા યુગને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે ?    Ans: ભકિતયુગ

25

ગોકુલ ગ્રામ યોજનાનો પ્રારંભ કયારે થયો હતો?    Ans: ૧૯૯૫-૯૬

26

‘સંદેશ રાસક’ કૃતિના રચયિતાનું નામ જણાવો.    Ans: કવિ અબ્દુર રહેમાન

27

ગુજરાતમાં ઈસબગુલના વેપારનું સૌથી મોટું કેન્દ્ર કયું છે ?    Ans: ઉંઝા

28

ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના આદ્ય પ્રણેતા કોણ ગણવામાં આવે છે?    Ans: મહર્ષિ અરવિંદ

29

‘સાર્થ જોડણીકોશ’ના મુખ્ય સંપાદક કોણ હતા?    Ans: મગનભાઇ પ્રભુભાઇ દેસાઇ

30

શ્રી અરવિંદ ઘોષ ગુજરાતમાં કઇ યુનિવર્સિટીમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા?    Ans: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી-વડોદરા

31

ગુજરાતમાં કયાંના ઘઉં વખણાય છે ?    Ans: ભાલ પ્રદેશ

32

પોતાના ધર્માચરણને કારણે ‘વિવિધ ધર્માનુયાયી’ કોણ કહેવાયા છે?    Ans: કવિ ભાલણ

33

ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષી કાયમી વસવાટ માટે સમૂહમાં પોતાના માળા બાંધી આખું પક્ષીનગર વસાવે છે?    Ans: કાનકડિયા

34

રવિશંકર મહારાજનું જન્મસ્થળ કયું છે?    Ans: સરવસણી (જિ. ખેડા)

35

ગુજરાતનું સૌપ્રથમ રંગીન ચલચિત્ર કયું છે?    Ans: લીલુડી ધરતી

36

૧૮૨૬માં પહેલ-વહેલી સ્થપાયેલી ગુજરાતી શાળાનાં સૌપ્રથમ શિક્ષક કોણ હતા?    Ans: દુર્ગારામ મહેતા

37

અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ?    Ans: ડૉ. વિક્રમ સારાભાઈ

38

ભારતીય ક્રિકેટ ટીમમાં સૌથી નાની વયે સ્થાન પામનાર વિકેટ કીપર-બેટ્સમેનનું નામ જણાવો.    Ans: પાર્થિવ પટેલ

39

ટુવાના ગરમ પાણીના ઝરામાં કયું ખનીજ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે ?    Ans: સલ્ફર

40

ગુજરાતી મૂળનો કયો ખેલાડી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતો હતો?    Ans: વિક્રમ સોલંકી

41

કવિ નાકરનું વતન કયું હતું?    Ans: વડોદરા

42

હિરણ્યા, કોસંબી અને ભીમાક્ષી નદીઓના ત્રિવેણી સંગમ પર કયું શહેર વસેલું છે ?    Ans: ખેડબ્રહ્મા

43

‘ગુજરાત’ શબ્દ કયા શાસનકાળમાં પ્રચલિત થયો?    Ans: સોલંકીકાળ

44

હિંદુ-મુસ્લિમ એકતાના જ્યોર્તિધર સંત કબીરના નામથી ઓળખાતો કબીરવડ કયા જીલ્લામાં આવેલો છે?    Ans: ભરૂચ

45

ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે?    Ans: જલારામ બાપા

46

કાંકરાપાર બંધ કઇ નદી પર આવેલો છે ?    Ans: તાપી

47

અસહકાર આંદોલન વખતે ઇન્દુલાલ યાજ્ઞિક ગાંધીજી સાથે કઇ જેલમાં રહ્યા હતા?    Ans: પૂનાની યરવડા જેલ

48

ભારતનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય કયાં આવેલું છે?    Ans: પોરબંદર

49

દક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે ?    Ans: કાળી અને કાંપવાળી

50

શ્યામજીકૃષ્ણ વર્મા એ ‘ઈન્ડિયા હાઊસ’ ની સ્થાપના કયારે કરી હતી?    Ans: ફેબ્રુઆરી-૧૯૦૫

51

‘ગુજરાતની અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર ગુજરાતી લેખકનું નામ જણાવો.    Ans: કનૈયાલાલ મુનશી

52

ભટ્ટ વલ્લભ મેવાડાની પદરચનાઓ કયા નામે જાણીતી છે?    Ans: શકિતની ભકિત

53

ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત કયારે, કયાંથી થઇ?    Ans: ઇ.સ. ૧૯૩૪માં-વડોદરા

54

સૌરાષ્ટ્રમાં રાજવી ચંદ્રચુડ દ્વારા કઇ સાલમાં ચુડાસમા વંશની સ્થાપના કરાઇ?    Ans: ઇ.સ. ૮૭૫

55

હડપ્પીય સભ્યતાની સાઈટ ધોળાવીરા કઇ સાલમાં શોધાઇ હતી?    Ans: ઇ.સ. ૧૯૬૭

56

ગુજરાતી કવિતા ક્ષેત્રે ‘મુકતધારા’ અને ‘મહાછંદ’નો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ છે ?    Ans: અરદેશર ખબરદાર

57

ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ રચના ગુજરાતની કઇ વ્યકિતએ કરી હતી?    Ans: મેડમ ભીખાઈજી કામા

58

ચાલુકયકાળના અંતભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી?    Ans: માર્કો પોલો

59

અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે?    Ans: દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ

60

મહાદેવભાઇ દેસાઇનું જીવનચરિત્ર ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ ના લેખક કોણ છે ?    Ans: નારાયણ દેસાઇ

61

આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞનું નામ જણાવો.    Ans: ડૉ. પી.સી. વૈદ્ય

62

ઉત્તર ગુજરાતના કોળીઓમાં જાણીતું નૃત્ય છે ?    Ans: અશ્વ નૃત્ય

63

દૂધસરિતા ડેરી કયાં આવેલી છે?    Ans: ભાવનગર

64

દુનિયાની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતમાં કયાં આવેલી છે ?    Ans: જામનગર

65

રમણલાલ નીલકંઠનું તખ્તાલાયકી ધરાવતું કયું નાટક છે?    Ans: રાઇનો પર્વત

66

પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રીકૃષ્ણ, બલરામ અને રુકિમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે?    Ans: માધવપુર

67

કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે?    Ans: ડૉ. હંસાબેન મહેતા

68

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલકલામ ઉપર કયા ગુજરાતી વૈજ્ઞાનિકનો વિશેષ પ્રભાવ હતો?    Ans: ડૉ. વિક્રમ સારાભાઇ

69

ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી?    Ans: મહિપતરામ રૂપરામ

70

ગુજરાતમાં ભવાઈ મંડળીઓ કયા નામથી ઓળખાતી હતી ?    Ans: પેડા

71

ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્યનવલ આપનાર લેખક કોણ હતા?    Ans: રમણલાલ નીલકંઠ

72

‘ભદ્રંભદ્ર’ નવલકથાના મુખ્ય પાત્રનું નામ જણાવો.    Ans: ભદ્રંભદ્ર

73

ભારત રત્નથી સન્માનિત અને બે વખત ભારતના કાર્યકારી વડાપ્રધાન બનનાર ગુજરાતી નેતા કોણ હતા ?    Ans: ગુલઝારીલાલ નંદા

74

ભાવનગર જિલ્લાના કયા સ્થળેથી પ્રાગ ઈતિહાસ સમયના હાથી અને એકશૃંગી જેવા પ્રાણીઓનાં અશ્મીઓ મળી આવ્યાં છે ?    Ans: પીરમ બેટ

75

ઉમાશંકર જોશીએ ‘આંખ, કાન અને નાકની કવિતા’ કહીને કયા કવિનો મહિમા કર્યો છે?    Ans: કવિ પ્રહલાદ પારેખ

76

ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓનું વડું મથક કયું છે?    Ans: દાંતીવાડા

77

નરસિંહ મહેતાએ કોના પર હૂંડી લખી હતી ?    Ans: શામળશા શેઠ (શ્રીકૃષ્ણ)

78

દક્ષિણ ગુજરાતમાં શેરડીનું વાવેતર શરૂ કરાવનાર ગુજરાતી કોણ હતા?    Ans: દયારામ કુંવરજી પટેલ

79

ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયું છે?    Ans: ગિરધરભાઈ બાળસંગ્રહાલય-અમરેલી

80

અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો ?    Ans: વર્ષ ૨૦૦૩

81

કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમને મિત્રો કયા નામે બોલાવતાં ?    Ans: લાલાજી

82

કચ્છનાં કયાં ગામને ભારત સરકારે ‘હેરીટેજ વિલેજ’ જાહેર કર્યું છે?    Ans: તેરા ગામ

83

માળવા પરના વિજય પછી સિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવ્યો?    Ans: અવંતિનાથ

84

સંસાર સુધારા અર્થે દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી?    Ans: માનવધર્મ સભા

85

ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે?    Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક

86

ગુજરાત વર્નાકયુલર સોસાયટી દ્વારા દોઢ સદીથી પ્રકાશિત થતા સામયિકનું નામ જણાવો.    Ans: બુદ્ધિપ્રકાશ

87

ચરોતર પંથક કયા જિલ્લાને આવરી લે છે ?    Ans: ખેડા

88

ગુજરાતના કયા યાત્રા સ્થળની ગણના ચારધામ યાત્રામાં થાય છે ?    Ans: દ્વારકા

89

કયા સંદર્ભગ્રંથમાંથી ગુજરાતનો ઇતિહાસ મળે છે?    Ans: પ્રબંધ ચિતામણી અને મિરાતે સિકંદરી

90

દ્વારકા અને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામે ઓળખાય છે?    Ans: ઓખા મંડળ

91

કવિ ભાલણનું મૂળ નામ શું હતું?    Ans: પુરષોત્તમ ત્રિવેદી

92

‘રસિક વલ્લભ’ કૃતિનાં કર્તાનું નામ શું છે ?    Ans: કવિ દયારામ

93

મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી?    Ans: આચાર્ય બુદ્ધિસાગરજી

94

ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ?    Ans: વડોદરા

95

અમદાવાદના પ્રસિદ્ધ ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી?    Ans: સ્વામી વિદ્યાનંદજી

96

‘સાસુ વહુની લડાઇ’ સામાજિક નવલકથાના લેખક કોણ છે?    Ans: મહીપતરામ રૂપરામ નીલકંઠ

97

આચાર્ય આનંદશંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે હોદ્દો સંભાળ્યો હતો ?    Ans: વારાણસી હિન્દુ યુનિવર્સિટી

98

પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે?    Ans: અંધજન મંડળ-અમદાવાદ

99

ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે ?    Ans: લક્ષ્મીવિલાસ પેલેસ-વડોદરા

100

ભારતનું સૌપ્રથમ દરિયાઇ ઉદ્યાન કયું છે?    Ans: જામનગર દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન

101

ગુજરાતમાં ડાયનાસોરના અવશેષ કયાં મળ્યા હતાં?    Ans: બાલાસિનોર

102

ગુજરાતનાં કયા વિસ્તારમાં લગુનની રચના થઇ છે ?    Ans: કચ્છના દરિયાકિનારે

103

ચેસની રમતમાં ફિડેરેટિંગ મેળવનાર વિશ્વનો સૌથી નાની વયનો ગુજરાતનો ખેલાડી કોણ હતો ?    Ans: પ્રતીક પારેખ

104

વરાળથી ચાલતા સૉ જીનની શરૂઆત અમદાવાદમાં સૌપ્રથમ કોણે કરી?    Ans: ત્રિભુવન શેઠ

105

ગોધરાનું પ્રાચીન નામ શું હતું ?    Ans: ગોરૂહક

106

ગાંધીજીએ ભાવનગરની કઇ કોલેજમાં અભ્યાસ કર્યો હતો?    Ans: શામળદાસ કોલેજ

107

સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે ?    Ans: સહ્યાદ્રિ

108

રામદેવપીરનું પ્રખ્યાત મંદિર કયાં આવેલું છે ?    Ans: કચ્છના રણુજામાં

109

ગુજરાતની સૌપ્રથમ ઉત્તર બુનિયાદી શાળાની સ્થાપના કોણે કરી હતી?    Ans: બબલભાઈ મહેતા

110

હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કૉલેજમાં તિરંગો લહેરાવવા જતાં કોણે શહીદી વહોરી?    Ans: વિનોદ કિનારીવાલા

111

કચ્છમાં કયા ડુંગરનું શિખર સૌથી ઊંચું છે ?    Ans: કાળો ડુંગર

112

હેમચંદ્રાચાર્યના પ્રસદ્ધિ ગ્રંથ સિદ્ધહેમશબ્દાનુશાસન સિવાય અન્ય બે કૃતિઓ કઇ?    Ans: કાવ્યાનુશાસન અને છન્દોનુશાસન

113

વિખ્યાત જેસલ-તોરલની સમાધિ કચ્છ જિલ્લામાં કયાં છે ?    Ans: અંજાર

114

કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે ?    Ans: ચાર

115

‘ભગવાનનો ભાગ’ના સર્જક કોણ છે ?    Ans: રમેશ પારેખ

116

કાળો ડુંગર ગુજરાતમાં કયાં આવેલો છે?    Ans: કચ્છ

117

સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઇ છે ?    Ans: ભાદર

118

ગુજરાતમાં કેટલાં અભ્યારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે?    Ans: ૨૧ અભિયારણ્ય તથા ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો

119

ભારતભરની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે ?    Ans: જામનગર

120

ગુજરાતમાં માત્ર અગરિયાઓ વસતા હોય તેવું ગામ કયું છે ?    Ans: ખારાઘોડા

121

અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ?    Ans: કાપડ સંશોધન-અમદાવાદ

122

૧૯૬૦ની ૩૦ એપ્રિલ સુધી ગુજરાત કયા રાજયનો ભાગ હતું?    Ans: બૃહદ્ મુંબઇ રાજયનો
http://gujarat-help.blogspot.com/

today's Popular